1971-80 પરબ-સૂચિ
| પરબ - અંક વિગત | કૃતિશીર્ષક | કર્તાનામ | કૃતિસ્વરૂપ | પૃ.સંખ્યા |
|---|---|---|---|---|
| ૧૯૭૧: માર્ચ, પત્રિકા-૧ | મહાભારતનું મૌસલપર્વ અધ્યાય: ૮-૯ | સુંદરજી બેટાઈ | અનુવાદ | ૧ |
| વૈજ્ઞાનિક અને યંત્રવૈજ્ઞાનિક યુગમાં સર્જનાત્મક સાહિત્ય | મહેન્દ્ર દવે | વિવેચન | ૧૧ | |
| સાહિત્યમાં હાસ્યરસ | રમેશ એમ. ત્રિવેદી | વિવેચન | ૧૬ | |
| ૧૯૭૧: જૂન, પત્રિકા-૨ | શ્રી ક્ધૌયાલાલ મુનશી: એક અંજલિ | ગુલાબદાસ બ્રોકર | શ્રદ્ધાંજલિ | ૨૫ |
| ‘ગુજરાતનો નાથ’માં બ્રાહ્મણત્વનું આલેખન | ઉશનસ્ | વિવેચન | ૨૬ | |
| સંસ્કૃત કવિઓની અન્યોક્તિઓ | નગીનદાસ પારેખ | વિવેચન | ૩૪ | |
| કવિ-વિવેચક બળવંતરાય | રમણલાલ જોશી | વિવેચન | ૩૯ | |
| ૧૯૭૧: સપ્ટેમ્બર, પત્રિકા-૩ | પ્રત્યેક કવિ હૃદયકવિ તો છે | રામપ્રસાદ પ્રે. બક્ષી | વિવેચન | ૪૫ |
| અર્વાચીન ભાષાવિજ્ઞાન: તેની એક નૂતન વિકાસદિશાના સંદર્ભમાં | હરિવલ્લભ ભાયાણી | વિવેચન | ૫૨ | |
| ત્રુટિત સરખા.....(બ.ક.ઠાકોરનાં પાઠાંતરો વિશે) | રમણલાલ જોશી | વિવેચન | ૬૪ | |
| ૧૯૭૧: નવેબમ્બર, પત્રિકા-૪ | સાહિત્ય અને સમાજચેતના | ગુલાબદાસ બ્રોકર | વિવેચન | ૮૧ |
| અદ્યતન સાહિત્ય વિશે આયોનેસ્કોના થોડા વિચારો (ક્ધવર્સેશન વિથ યુજિન આયોનેસ્કો ક્લોડ બૉન્નફવાનો અંશત: અનુવાદ) | અનુ. અપૂર્વ શાહ | અનુવાદ | ૯૧ | |
| ૧૯૭૨: માર્ચ, પત્રિકા-૧ | નરસૈં મહેતાની ભાષા અને શૈલી | કેશવરામ કા. શાસ્ત્રી | વિવેચન | ૧ |
| ભારતીય રસસિદ્ધાંત: બે અર્થઘટનો | પ્રમોદકુમાર પટેલ | વિવેચન | ૧૨ | |
| ૧૯૭૨: જૂન, પત્રિકા-૨ | સર્જનાત્મકતાનું મનોવિશ્લેષણ | એમ. એમ. ત્રિવેદી | વિવેચન | ૪૫ |
| દક્ષિણ ભારતના સૌરાષ્ટ્રીઓમાં ‘બૌલાસ’ | ઈશ્વરલાલ ર. દવે | વિવેચન | ૫૩ | |
| ગુ. સા. પ.નું ૨૬મું મદ્રાસ અધિવેશન | ચિમનભાઈ ત્રિવેદી | અહેવાલ | ૬૦ | |
| ૧૯૭૨: ઑક્ટોબર, પત્રિકા-૩ | સૌંદર્યની વિભાવના | પન્ના મોદી | વિવેચન | ૭૩ |
| ગ્રંથાવલોકન (‘રિવ્યૂઇંગ’ (વર્જનિયા વૂલ્ફ)નો અનુવાદ) | અશ્વિન દેસાઈ | અનુવાદ | ૮૧ | |
| ૧૯૭૩ : એપ્રિલ, પત્રિકા-૧ સાતમું જ્ઞાનસત્ર (સંસ્કારતીર્થ આજોલ) | સાહિત્યસર્જન અને વિવિધ વિચારધારાઓ | ચંદ્રકાન્ત બક્ષી | વિવેચન | ૧ |
| આજની ગુજરાતી કવિતા: વૈયક્તિક ભાષાનિર્માણનીદૃષ્ટિએ | ચંદ્રકાન્ત શેઠ | વિવેચન | ૮ | |
| લોકસાહિત્ય અને તેનું સંશોધન | જોરાવરસિંહ જાદવ | વિવેચન | ૨૨ | |
| લોકસાહિત્ય | દોલત ભટ્ટ | વિવેચન | ૩૩ | |
| લોકગીતોનાં લક્ષણો | સોમચંદભાઈ જોધાણી | વિવેચન | ૪૨ | |
| લોકસાહિત્યમાં કાળનિર્ણય | નરોત્તમ પલાણ | વિવેચન | ૫૧ | |
| ‘પરલોકે પત્ર’ (હીરા પાઠક) | ચિમનલાલ ત્રિવેદી | વિવેચન | ૫૪ | |
| સાતમું જ્ઞાનસત્ર | ચંદ્રશંકર ભટ્ટ | અહેવાલ | ૬૪ | |
| ૧૯૭૩ : મે, પત્રિકા-૨ | નરસિંહ મહેતાની પ્રકીર્ણ પદરચના | કેશવરામ કા. શાસ્ત્રી | વિવેચન | ૭૭ |
| ગુજરાતી વિવેચનમાં વૃત્તિમય ભાવાભાસનો પ્રશ્ન: તેની તાત્ત્વિક ભૂમિકાનું અવલોક્ધા | પ્રમોદકુમાર પટેલ | વિવેચન | ૯૬ | |
| ૧૯૭૩: ઑક્ટોબર, પત્રિકા-૩ | સ્થળનામોનો અભ્યાસ | જેઠાલાલ ત્રિવેદી | વિવેચન | ૧૩૩ |
| તવારીખની તેજછાયામાં: ગલીઆરા પારિતોષિક! (તત્ત્વચિંતક વાડીલાલ મોતીલાલ શાહે ગલીઆરા પારિ. અંગે રમણભાઈ નીલકંઠ અને મોતીચંદ ગિરધરલાલ કાપડિયા (ખજાનચી, ગુ. સા. પ. મંડળ)ને લખેલા પત્રો) | સં. ત્રિભુવન વીરજીભાઈ | પત્ર | ૧૪૧ | |
| ૧૯૭૪: માર્ચ, પત્રિકા-૧ | અંગસાધક પ્રત્યયોનો શાસ્ત્રીય અભ્યાસ (‘ગુજરાતી ભાષાના અંગસાધક પ્રત્યયો’ ઊર્મિ ઘનશ્યામ દેસાઈ) | જયંત કોઠારી | વિવેચન | ૧ |
| પરિષદના સત્તાવીસમા અધિવેશનનો હેવાલ | જયંત પાઠક | અહેવાલ | ૨૬ | |
| પરિષદમંત્રીનું નિવેદન | પીતાંબર પટેલ | અહેવાલ | ૩૨ | |
| ૧૯૭૪: જુલાઈ-સપ્ટે. પત્રિકા-૨ સંપાદક : ભોળાભાઈ પટેલ | બિંબવાદી કવિતા અને સંસ્કૃત મુક્તક | હરિવલ્લભ ભાયાણી | વિવેચન | ૩૭ |
| પ્રતિભાસવિજ્ઞાન અને સાહિત્યસર્જન: ૧ | મધુસૂદન બક્ષી | વિવેચન | ૪૧ | |
| નાટકમાં રંગલો | ચંદ્રકાન્ત શેઠ | વિવેચન | ૪૮ | |
| ૧૯૭૪: ઑક્ટોબર, પત્રિકા-૩ | ‘ઓબ્જેક્ટિવ કોરિલેટિવ’ અને વિભાવાદિ | નગીનદાસ પારેખ | વિવેચન | ૫૩ |
| પ્રતિભાસવિજ્ઞાન અને સાહિત્યસર્જન: ૨ (રોમન ઇનગાર્ડનની સાહિત્યમીમાંસા) | મધુસૂદન બક્ષી | વિવેચન | ૬૦ | |
| ગુજરાતી ગદ્ય: કેટલીક સંભાવનાઓ | દિગીશ મહેતા | વિવેચન | ૬૮ | |
| કૃતિનિષ્ઠ સર્જન | ભૂપેશ અધ્વર્યુ | વિવેચન | ૭૨ | |
| સાહિત્યનો ઇતિહાસ: એક નોંધ | રમણલાલ જોશી | વિવેચન | ૭૫ | |
| વ્યાકરણનું શિક્ષણ અને તેના શિક્ષણનું વ્યાકરણ | યોગેન્દ્ર વ્યાસ | વિવેચન | ૭૮ | |
| ૧૯૭૪: ડિસે.-ફેબ્રુ., પત્રિકા-૪ | સંપાદકીય | ભોળાભાઈ પટેલ | સંપાદકીય | ૮૫ |
| કલ્પન, પ્રતીક, પુરાકલ્પન:આરંભિક ભૂમિકા | નિરંજન ભગત | વિવેચન | ૮૬ | |
| ઇમેય્જ (કલ્પન): વિવેચનના એક ઓજાર તરીકે | દિગીશ મહેતા | વિવેચન | ૮૮ | |
| કલ્પનનો વિનિયોગ | રઘુવીર ચૌધરી | વિવેચન | ૯૫ | |
| પ્રતીક (અર્થ, ઉપયોગ, પ્રકૃતિ પ્રકારોના સ્વરૂપ વિશે) | હરિવલ્લભ ભાયાણી | વિવેચન | ૧૦૫ | |
| પ્રતીક-કવિતા | નલિન રાવળ | વિવેચન | ૧૧૦ | |
| પુરાકલ્પન સ્વરૂપ અને કાર્ય | વ્રજલાલ દવે | વિવેચન | ૧૧૮ | |
| પુરાણકલ્પનનો સાહિત્યમાં વિનિયોગ | ભોળાભાઈ પટેલ | વિવેચન | ૧૨૧ | |
| પ્રતીક-કલ્પન: ઉર્દૂશાયરીના સંદર્ભમાં | વારિસ અલવી | વિવેચન | ૧૨૫ | |
| ‘મિથ’ એટલે ‘પુરાણકલ્પન’? | હરિવલ્લભ ભાયાણી | વિવેચન | ૧૨૯ | |
| હેર્રી માર્ટિનસન: (૧૯૭૪ના નોબેલ પારિતોષિક વિજેતા) | અનિલા દલાલ | વિવેચન | ૧૩૦ | |
| ખેડૂકન્યાઓ (સ્વીડિશ કાવ્યના અંગ્રેજી અનુવાદનો ગુજરાતીમાં મુક્ત અનુવાદ) | હેર્રી માર્ટિનસન | અનુવાદ | પૂ.પા.૪ | |
| ૧૯૭૫: માર્ચ, પત્રિકા-૧-૨, આઠમું જ્ઞાનસત્ર (કાંદિવલી) વિશેષાંક | આઠમું જ્ઞાનસત્ર : કાંદિવલી - મુંબઈ | પ્રફુલ્લ મહેતા | અહેવાલ | ૧ |
| અદ્યતન ગુજરાતી ગઝલ | જમિયત પંડ્યા | વિવેચન | ૧૦ | |
| ગુજરાતી ગઝલમાં પ્રયોગની શક્યતા અને ક્ષમતા | ચિનુ મોદી | વિવેચન | ૧૪ | |
| રંગીનોની મહેફિલી સંગીતી | વ્રજલાલ દવે | વિવેચન | ૨૧ | |
| આધુનિક વિવેચનના અભિગમો | જયંત કોઠારી | વિવેચન | ૩૦ | |
| સાહિત્યવિચારમાં મનોવૈજ્ઞાનિક દૃષ્ટિ | ઈશ્વરલાલ ર. દવે | વિવેચન | ૪૪ | |
| ગુજરાતી નવલકથામાં સર્જનાત્મક ગદ્યની વિવિધ તરેહો | ચંદ્રકાન્ત શેઠ | વિવેચન | ૫૨ | |
| સર્જક ગદ્યની ગુજરાતીમાં નૂતન તરેહો: લીલામય લલિત નિબંધ | ઉશનસ્ | વિવેચન | ૭૬ | |
| સર્જનાત્મક ગદ્ય | દિલાવરસિંહ જાડેજા | વિવેચન | ૮૭ | |
| ગુજરાતી ગદ્યમાં નવા વળાંકો | રમણલાલ જોશી | વિવેચન | ૯૧ | |
| ‘સમીપ’ની રચનાસૃષ્ટિ (પ્રિયકાન્ત મણિયાર) | ભોળાભાઈ પટેલ | વિવેચન | ૯૮ | |
| ચર્ચા પ્રતિચર્ચા: Image પ્રતીક Myth | ભૂપેશ અધ્વર્યુ | ચર્ચા | ૧૦૪ | |
| ૧૯૭૫: સપ્ટેમ્બર, પત્રિકા-૩ | ‘અમે’ અને ‘આપણે’ | હરિવલ્લભ ભાયાણી | વિવેચન | ૧૦૯ |
| કવિતાનું કૃતિલક્ષી વિવેચન | રઘુવીર ચૌધરી | વિવેચન | ૧૧૪ | |
| પ્રતિભાસવિજ્ઞાન-૩: મારલો પોન્તી | મધુસૂદન બક્ષી | વિવેચન | ૧૨૨ | |
| લોકસંસ્કૃતિ, લોકસાહિત્ય અને તેનાં સ્વરૂપો | નરોત્તમ પલાણ | વિવેચન | ૧૨૬ | |
| ૧૯૭૫: ડિસેમ્બર, પત્રિકા-૪ | સાહિત્યોની પરસ્પર અસર: ગુજરાતી સાહિત્ય પર પાશ્ચાત્ય સાહિત્યનો પ્રભાવ | દિગીશ મહેતા | વિવેચન | ૧૪૫ |
| અર્વાચીન ભારતીય સાહિત્ય પર સંસ્કૃતનો પ્રભાવ | ભોળાભાઈ પટેલ | વિવેચન | ૧૫૫ | |
| યુજીનિયો મોન્તાલે (કાવ્યાનુવાદ પૃ. ૩-૪ ઉપર છે.) | અનિલા દલાલ | વિવેચન | ૧૬૩ | |
| ૧૯૭૬: માર્ચ, પત્રિકા-૧ | આપણો સમાન મધ્યકાલીન વારસો | હરિવલ્લભ ચૂ. ભાયાણી | વિવેચન | ૧ |
| અર્થવિજ્ઞાન અને ભર્તૃહરિ | જયદેવભાઈ શુક્લ | વિવેચન | ૬ | |
| પ્રકૃતિ: રાવજીના ભાવજગતની ધોરી નસ | રમેશ એમ. ત્રિવેદી | વિવેચન | ૧૮ | |
| ઇય: એક તપાસ (અંગસાધક પ્રત્યય વિશે) | યોગેન્દ્ર વ્યાસ | વિવેચન | ૨૭ | |
| ભગવદ્ગીતા (૧૧-૧૨) એક નોંધ | રાજેન્દ્ર નાણાવટી | વિવેચન | ૩૧ | |
| ગુ.સા.પ.નું ૨૮મું અધિવેશન | ભગવતીકુમાર શર્મા | અહેવાલ | ૩૫ | |
| ૧૯૭૬: જૂન, પત્રિકા-૨ | ક્રૌચેનો કલાવિચાર | નગીનદાસ પારેખ | વિવેચન | ૪૫ |
| ૧૯૭૬: ઑક્ટોબર, પત્રિકા-૩-૪ બંધારણવાદી વિવેચન વિશેષાંક | સંપાદકીય | ભોળાભાઈ પટેલ | સંપાદકીય | પૂ.પા ૨ |
| આધુનિક સાહિત્યવિચાર અને બંધારણવાદી અભિગમ (પ્રારંભિક વક્તવ્ય) | હરિવલ્લભ ભાયાણી | વિવેચન | ૧૦૧ | |
| ‘નવ્ય વિવેચન’ પછી | સુમન શાહ | વિવેચન | ૧૦૪ | |
| આધુનિક ભાષાવિજ્ઞાનમાં ‘સ્ટ્રક્ચર’નો વિભાવ | ભારતી મોદી | વિવેચન | ૧૨૩ | |
| સાહિત્યવિચારનો બંધારણવાદી અભિગમ | હરિવલ્લભ ભાયાણી | વિવેચન | ૧૪૦ | |
| ૧૯૭૭: જાન્યુઆરી, અંક-૧ | સંપાદકીય (‘પરબ’ હવે માસિક બને છે) | ભોળાભાઈ પટેલ | સંપાદકીય | પૂ.પા.૨ |
| ગુ. સા. પ.નું નવમું જ્ઞાનસત્ર (અલિયાબાડા) | ચંદ્રકાન્ત શેઠ | અહેવાલ | ૧ | |
| ‘ઉપરવાસ’ કથાત્રયી | નલિન રાવળ | વિવેચન | ૪ | |
| ન્હાનાલાલનાં ઊર્મિકાવ્યોમાં ઇમેજરીની ગતિવિધિ : ૧ | ચંદ્રશંકર ભટ્ટ | વિવેચન | ૧૧ | |
| ન્હાનાલાલની કથનાત્મક કવિતા | જયંત ગાડીત | વિવેચન | ૧૮ | |
| ‘મૃત્યુ મારાથી દૂર નથી’ : સાફોનું એક કાવ્ય | નિરંજન ભગત | અનુવાદ-વિવેચન | ૨૫ | |
| ૧૯૭૭: ફેબ્રુઆરી, અંક-૨ | આજિ હતે શતવર્ષ પરે | ભોળાભાઈ પટેલ | સંપાદકીય | ૩૩ |
| ન્હાનાલાલનાં ઊર્મિકાવ્યોમાં ઇમેજરીની ગતિવિધિ : ૨ | ચંદ્રશંકર ભટ્ટ | વિવેચન | ૪૦ | |
| કવિશ્રી ન્હાનાલાલની પાત્રસૃષ્ટિ | ઈશ્વરલાલ ર. દવે | વિવેચન | ૪૯ | |
| કવિની સમાજાભિમુખતા | ચંદ્રકાન્ત શેઠ | વિવેચન | ૫૪ | |
| બે ચીની કાવ્યો (૧: ‘વહાણ પર: યુવાન ચેનનાં કાવ્યો વાંચતા’ (પો ચુ-ઇ), ૨: ‘ઘડુલો’ યુવાન ચેન) | ઉમાશંકર જોશી | અનુવાદ | ૫૮ | |
| ૧૯૭૭: માર્ચ, અંક-૩ | ||||
| પાંદડું પરદેશી | ભોળાભાઈ પટેલ | સંપાદકીય | ૬૫ | |
| સાહિત્યકાર અને સમાજાભિમુખતા | જયંત કોઠારી | વિવેચન | ૭૦ | |
| સાહિત્યકારની સમાજાભિમુખતા | દિલાવરસિંહ જાડેજા | વિવેચન | ૭૮ | |
| ડૉ. જયંત ખત્રીના કેટલાક પત્રો | શરદ વ્યાસ | પત્ર | ૮૩ | |
| દુ:ખ? એક મહાસાગર (પેટોફિ સેમ્દોરના એક હંગેરિયન કાવ્યના ડબલ્યૂ. એચ. ઑડને કરેલા અંગ્રેજી અનુવાદ પરથી ગુજરાતી) | અનિલા દલાલ | અનુવાદ-વિવેચન | ૯૦ | |
| ૧૯૭૭: એપ્રિલ, અંક-૪ | છંદની સ્વચ્છંદતા: ૧ | ભોળાભાઈ પટેલ | વિવેચન | ૯૭ |
| નાટક વિશે | શિવકુમાર જોશી | વિવેચન | ૧૦૨ | |
| ગુજરાતી નાટક અને રંગભૂમિ | સુભાષ શાહ | વિવેચન | ૧૧૧ | |
| નર્મદ પૂર્વેની એક આત્મકથા | કાન્તિકુમાર ભટ્ટ | વિવેચન | ૧૧૫ | |
| ફિરે ફિરે! ભમી ભમી (કવિતામાં બોલચાલની ભંગિમા) | વરરુચિ | વિવેચન | ૧૨૦ | |
| ૧૯૭૭: મે, અંક-૫ | આજની ગુજરાતી કવિતાનું સંવેદન | પ્રમોદકુમાર પટેલ | વિવેચન | ૧૨૯ |
| ભૂગર્ભની કવિતા: (એડ્રિયન મિચલનાં કાવ્યો) | દિગીશ મહેતા | અનુવાદ-વિવેચન | ૧૪૮ | |
| ભક્તકવિ દુલા ભાયા કાગ | જોરાવરસિંહ જાદવ | શ્રદ્ધાંજલિ | ૧૫૧ | |
| ૧૯૭૭: જૂન, અંક-૬ | શ્રદ્ધાંજલિ - શોકઠરાવ | સંકલિત | ઠરાવ | પૂ.પા.૨ |
| સ્વ. પીતાંબર પટેલ | યશવંત શુક્લ | શ્રદ્ધાંજલિ | ૧૬૧ | |
| એ એમનું કામ (પીતાંબર પટેલ વિશે) | રઘુવીર ચૌધરી | શ્રદ્ધાંજલિ | ૧૬૪ | |
| આજની ગુજરાતી કવિતામાં ભાષા તથા લય | ઉશનસ્ | વિવેચન | ૧૬૮ | |
| છંદની સ્વચ્છંદતા: ૨ | ભોળાભાઈ પટેલ | વિવેચન | ૧૭૬ | |
| સહચિંતનનું અનોખું પર્વ | અનિલા દલાલ | અહેવાલ | ૧૮૦ | |
| પ્રાચીન ભારતમાં વાદો : ૧ | રમણલાલ ચી. શાહ | વિવેચન | ૧૮૨ | |
| સ્પેનીશ કવિ યિમેનેઝની એક કવિતા | અનુ.હરિવલ્લભ ભાયાણી | અનુવાદ-વિવેચન | ૧૮૫ | |
| ૧૯૭૭: જુલાઈ, અંક-૭ | પ્રાચીન ભારતમાં વાદો : ૨ | રમણલાલ ચી. શાહ | વિવેચન | ૧૯૩ |
| ‘ટાગોર,’ ‘શાકુંતલ’ અને ‘ટેમ્પેસ્ટ’ | દિનેશ કોઠારી | વિવેચન | ૨૦૫ | |
| ‘આગંતુક’ વિશે (ઈવા ડેવકૃત વાર્તાસંગ્રહ ‘આગંતુક’માંની એ જ નામની વાર્તા વિશે) | વિજય શાસ્ત્રી | વિવેચન | ૨૧૦ | |
| ભાષામાં પાયાની ગરબડ થઈ છે (‘બૂમ કાગળમાં કોરા’ લાભશંકર ઠાકર, ‘ઊઘડતી દીવાલો’ ચંદ્રકાન્ત શેઠ વિશેનું ગ્રંથાવલોકન) | ભોળાભાઈ પટેલ | વિવેચન | ૨૧૫ | |
| ૧૯૭૭: ઑગસ્ટ, અંક-૮ | પેરિસની સંસ્કૃત પરિષદમાં | દલસુખ માલવણિયા | અહેવાલ | ૨૨૫ |
| કવિ નાનાલાલનાં નાટકોમાં નાટ્યતત્ત્વ | ચંપકભાઈ ર. મોદી | વિવેચન | ૨૩૧ | |
| ‘શ્રીકાન્ત’ની પ્રેમસૃષ્ટિ | ચી. ના. પટેલ | વિવેચન | ૨૩૭ | |
| ૧૯૭૭: સપ્ટેમ્બર, અંક-૯ તત્ત્વજ્ઞાન અને વિવેચન પરિસંવાદ વિશેષાંક: ૧ | પરિસંવાદ વિશે | રસિક શાહ | વિવેચન | ૨૬૫ |
| ફિલસૂફીથી કલા સુધીનો પથ: કેટલીક પ્રાથમિક તાત્ત્વિક વિચારણા | રસિક શાહ | વિવેચન | ૨૭૨ | |
| અભિનવગુપ્તનો કાવ્યવિચાર અને તત્ત્વવિચાર | હરિવલ્લભ ભાયાણી | વિવેચન | ૨૮૬ | |
| પરિષદની એક સીમાંકન ઘટના (પરિષદભૂમિ પર પ્રથમ કવિસંમેલન) | ચંદ્રકાન્ત શેઠ | અહેવાલ | ૨૯૮ | |
| ૧૯૭૭: ઑક્ટોબર, અંક-૧૦ તત્ત્વજ્ઞાન અને વિવેચન પરિસંવાદ વિશેષાંક: ૨ | ભાષાલક્ષી તત્ત્વજ્ઞાન અને સાહિત્યવિવેચન | મધુસૂદન બક્ષી | વિવેચન | ૩૦૫ |
| સર્જક, સર્જન, વિવેચન ક્રિયાશીલ ને પ્રાણવંત સન્નિકર્ષ | સુરેશ જોષી | વિવેચન | ૩૧૩ | |
| ૧૯૭૭: નવેમ્બર, અંક-૧૧ | અજ્ઞેયજી અમદાવાદમાં | ભોળાભાઈ પટેલ | સંપાદકીય | ૩૩૩ |
| શકુનરૂત: પશુપંખીની ભાષાનું જ્ઞાન: વિદ્યા કે કલા કથાઘટક તરીકે | કનુભાઈ શેઠ | વિવેચન | ૩૩૬ | |
| વાલ્મીકિની વાણી વિશેની વિભાવના | શાસ્ત્રી જયેન્દ્ર દવે | વિવેચન | ૩૪૬ | |
| વેદનાની આર્દ્રતાથી રસાયેલી નિસંગયાત્રા ભ્રમણયાત્રા (ભ્રમણગાથા ગોપાળ નીલકંઠ દાંડેકર) | મનસુખ સલ્લા | વિવેચન | ૩૫૩ | |
| એક પ્રશ્ન: શિષ્યભાવે | અલ્પજ્ઞ | પત્રચર્ચા | ૩૬૪ | |
| ૧૯૭૭: ડિસેમ્બર, અંક-૧૨ | ઉમાશંકરની કવિતા: (ગુજરાતી કવિતાના સંદર્ભમાં) | ચંદ્રકાન્ત શેઠ | વિવેચન | ૩૭૩ |
| ગ્રંથસમૃદ્ધિ સંરક્ષણ એક સાંપ્રત સમસ્યા | કિરીટ ભાવસાર | પ્રકીર્ણ | ૩૮૨ | |
| આધુનિક કથાસાહિત્યમાં ઘટનાતત્ત્વ | પ્રવીણસિંહ ચાવડા | વિવેચન | ૩૮૭ | |
| કાવ્યાસ્વાદ (ઉશનસ્કૃત કાવ્ય : ‘કાચાં કાચાં આંસુ’ વિશે) | વિજય શાસ્ત્રી | વિવેચન | ૩૮૯ | |
| ૧૯૭૮ : જાન્યુઆરી-ફેબ્રુઆરી, અંક-૧-૨ | અભિનવ ઇન્દ્રધનુ | ભોળાભાઈ પટેલ | સંપાદકીય | ૧ |
| દયારામ અને અનુકાલીન રાધાકૃષ્ણકવિતા | નિરંજન ભગત | વિવેચન | ૩ | |
| તારસપ્તક : (ચતુષ્કોણની સંકુલતા ‘શ્રાવણ રાતે’) રઘુવીર ચૌધરી: | સુમન શાહ | વિવેચન | ૨૨ | |
| અણમોલ ફૂલડાં (ન્હાનાલાલનાં કાવ્યનો આસ્વાદ) | ચંદ્રશંકર ભટ્ટ | કાવ્યાસ્વાદ | ૨૯ | |
| ગુ. સા. પ.ના મકાનનું ખાતમુહૂર્ત | મધુસૂદન પારેખ | અહેવાલ | ૩૩ | |
| ગુ. સાહિત્ય પરિષદનું કલ્યાણ અધિવેશન | કૃષ્ણવીર દીક્ષિત | અહેવાલ | ૩૫ | |
| ૧૯૭૮: માર્ચ, અંક-૩ | ||||
| વિવેચનની વિપુલતા: વિવેચનની વિરલતા | ભોળાભાઈ પટેલ | સંપાદકીય | ૫૩ | |
| ગુજરાતી નાટ્યસાહિત્યના વિકાસમાં ‘રાઈનો પર્વત’, ‘આગગાડી’ અને ‘મહાપ્રસ્થાન’નું સ્થાન | ચંદ્રકાન્ત શેઠ | વિવેચન | ૫૭ | |
| ખરા બપોર (જયંત ખત્રીની વાર્તા ‘ખરા બપોર’નો આસ્વાદ) | પ્રસાદ બ્રહ્મભટ્ટ | વિવેચન | ૭૬ | |
| ભવભૂતિની પ્રકૃતિકવિતા: ૧ | હરિવલ્લભ ભાયાણી | વિવેચન | ૮૨ | |
| (પિનાકિન દવેકૃત નવલકથા ‘ત્રીજો સૂર’ વિશે) | સુમન શાહ | વિવેચન | ૮૯ | |
| ૧૯૭૮: એપ્રિલ, અંક-૪ | વીસ અવાજોનો ચહેરો | ભોળાભાઈ પટેલ | સંપાદકીય | ૧૦૧ |
| સજીવ બંધન (નિખિલ ભારત બંગ સાહિત્યસંમેલન: અમદાવાદના મંગલાચરણરૂપ બંગાળી પ્રવચનનો ગુજરાતી અનુવાદ) | નગીનદાસ પારેખ | વિવેચન | ૧૦૫ | |
| ભવભૂતિની પ્રકૃતિકવિતા: ૨ | હરિવલ્લભ ભાયાણી | વિવેચન | ૧૧૪ | |
| ‘ઝેરવું’ના કલાવિષયક પ્રશ્નો | કૃષ્ણકાંત કડકિયા | વિવેચન | ૧૨૦ | |
| લોકસાહિત્ય અને સર્જાતું સાહિત્ય: ૧ | પ્રમોદકુમાર પટેલ | વિવેચન | ૧૨૬ | |
| તારસપ્તક : ‘સ્વર્ગની નીચે મનુષ્ય’ નિમિત્તે (સુનીલ ગંગોપાધ્યાયકૃત બંગાળી નવલકથા : ‘સ્વર્ગની નીચે મનુષ્ય’) અનુ. ભોળાભાઈ પટેલ | સુમન શાહ | વિવેચન | ૧૩૪ | |
| ૧૯૭૮: મે, અંક-૫ | મહાપ્રાજ્ઞ પંડિત સુખલાલજી | ભોળાભાઈ પટેલ | સંપાદકીય | ૧૪૯ |
| પંડિત સુખલાલજીકૃત ‘ભારતીય તત્ત્વવિદ્યા’ | એસ્તેર સોલોમન | વિવેચન | ૧૫૧ | |
| પંડિત સુખલાલજીનાં વિશિષ્ટ સંપાદનો : સન્મતિતર્ક | દલસુખ માલવણિયા | વિવેચન | ૧૫૯ | |
| ‘પ્રમાણમીમાંસા’ | નગીન જી. શાહ | વિવેચન | ૧૬૨ | |
| લોકસાહિત્ય અને સર્જાતું સાહિત્ય: ૨ | પ્રમોદકુમાર પટેલ | વિવેચન | ૧૬૮ | |
| આજની અંગ્રેજી કવિતા: ફિલિપ લાર્ક્ધિા | અનિલા દલાલ | અનુવાદ-વિવેચન | ૧૭૪ | |
| ૧૯૭૮: જૂન, અંક-૬ | પરિચય ટ્રસ્ટનું એક નવું સપનું | ભોળાભાઈ પટેલ | સંપાદકીય | ૧૮૯ |
| નવલકથાની પ્રકૃતિ: અદ્યતન વલણો | હરિવલ્લભ ભાયાણી | વિવેચન | ૧૯૧ | |
| આજનું એકાંકી | શિવકુમાર જોશી | વિવેચન | ૨૦૫ | |
| એકાંકીમાં આધુનિકતા: વસ્તુ, સ્વરૂપ અને ભાષાના સંદર્ભમાં | સુભાષ શાહ | વિવેચન | ૨૧૮ | |
| ૧૯૭૮: જુલાઈ, અંક-૭ | ભાષાને શું વળગે? | ભોળાભાઈ પટેલ | સંપાદકીય | ૨૩૩ |
| ટૂંકી વાર્તા: ઘટના સંદર્ભે | મોહનલાલ પટેલ | વિવેચન | ૨૩૭ | |
| નાટક્ધાી ભાષા | રઘુવીર ચૌધરી | વિવેચન | ૨૪૫ | |
| અદ્યતન કવિતા: ૧૯૪૭-૧૯૭૭ પ્રયોગો અને સિદ્ધિઓ | ભોળાભાઈ પટેલ | વિવેચન | ૨૪૯ | |
| તારસપ્તક : ‘સમન્વય’શ્રદ્ધેય વર્તુળ (ગુજરાતી નવલકથા વિશેનો પરિસંવાદ) | સુમન શાહ | અહેવાલ | ૨૬૫ | |
| ૧૯૭૮: ઑગસ્ટ-સપ્ટેમ્બર, અંક-૮-૯ વાર્તાવિવેચન વિશેષાંક | આ અંક | ભોળાભાઈ પટેલ | સંપાદકીય | ૨૭૭ |
| ‘જમનાનું પૂર’: પ્રતિપૂરનો વારતાપ્રયોગ (‘જમનાનું પૂર’ : રા. વિ. પાઠક) | ધીરુ પરીખ | વિવેચન | ૨૭૮ | |
| ‘અંબા ભવાની’: એક વિશ્લેષણ (અંબા ભવાની સુન્દરમ્) | જયંત કોઠારી | વિવેચન | ૨૮૫ | |
| જીવનની ગૂઢ તરસથી ઠરડાતા માનવસંબંધોની કથા (‘તેજ, ગતિ અને ધ્વનિ’ જયંત ખત્રી) | પ્રમોદકુમાર પટેલ | વિવેચન | ૨૯૧ | |
| ‘વાત્રકને કાંઠે’ વિશે (પન્નાલાલ પટેલ) | વિજય શાસ્ત્રી | વિવેચન | ૨૯૯ | |
| ‘કુરુક્ષેત્ર’: એક વાર્તાવિવેચન (સુરેશ જોષી) | રાધેશ્યામ શર્મા | વિવેચન | ૩૦૫ | |
| બે વાર્તાઓ: એક વિવાદ (‘નવનીતરાય આત્મારામ શાહ સુખી છે’ જ્યોતિષ જાની, ‘કૂંડી’ ગુલાબદાસ બ્રોકર) | દિગીશ મહેતા | વિવેચન | ૩૧૧ | |
| ‘વ્હાઇટ હોર્સ’એક રસદર્શન (સુધીર દલાલ) | નરોત્તમ પલાણ | વિવેચન | ૩૧૫ | |
| મધુ રાયકૃત ‘મકાન’ | ચંદ્રકાન્ત શેઠ | વિવેચન | ૩૧૮ | |
| ત્યારે એકલો જાને રે (‘તબે એકલા ચલો રે’ ફણીશ્વરનાથ રેણુ) | ગુણવન્ત પટેલ | વિવેચન | ૩૨૪ | |
| પ્રભાવમોક્ષ (તૈયબ સાલીહકૃત મૂળ અરબી વાર્તા ‘એક મૂઠી ખજૂર’નો અંગ્રેજી અનુવાદ ‘અ હન્ડફુલ ઑફ ડેટ્સ’) | મોહનલાલ પટેલ | વિવેચન | ૩૨૮ | |
| ‘ધ ડેડ’ (મૃત જેઇમ્સ જૉઇસ) | નલિન રાવળ | વિવેચન | ૩૩૨ | |
| અસંગતિનો આગવો મિજાજ (મી ઍન્ડ મિસ મેન્ડિબલ ડોનાલ્ડ બાર્થેલ્મ) | કાન્તિ પટેલ | વિવેચન | ૩૪૨ | |
| ૧૯૭૮: ઑક્ટોબર, અંક-૧૦ | અનુવાદોની આલોચના: પ્રશ્નો જ પ્રશ્નો | ભોળાભાઈ પટેલ | સંપાદકીય | ૩૫૭ |
| કાવ્યમાં તથ્ય અને સત્ય: એક નોંધ | નગીનદાસ પારેખ | વિવેચન | ૩૬૩ | |
| અર્થશક્તિ અને અર્થવ્યક્તિ: મુખ્યાર્થ અને અમુખ્યાર્થ | હરિવલ્લભ ભાયાણી | વિવેચન | ૩૬૮ | |
| ‘રામાયણ’માંનું વર્ષાવર્ણન | પિનાક્ધિા દવે | વિવેચન | ૩૭૦ | |
| સંકેતવિજ્ઞાન અને સાહિત્યભાષા | સુમન શાહ | વિવેચન | ૩૭૬ | |
| માધવી: શરદચંદ્રની નારીનું પ્રથમ પ્રોફાઇલ (‘બડીદીદી’ની નાયિકા વિશે) | અનિલા દલાલ | આસ્વાદ | ૩૮૬ | |
| અવલોકનીય: ‘ન્હાનાલાલ અધ્યયનગ્રંથ’ | નરોત્તમ પલાણ | વિવેચન | ૩૯૧ | |
| ૧૯૭૮: નવેમ્બર, અંક-૧૧ | ગુજરાતી સાહિત્ય અને ગુજરાતીનો અધ્યાપક | ભોળાભાઈ પટેલ | સંપાદકીય | ૪૦૧ |
| આનંદવર્ધનનો ધ્વનિવિચાર: ૧ | નગીનદાસ પારેખ | વિવેચન | ૪૦૬ | |
| ‘ટોળું’ : એક આલોચનાત્મક નોંધ (ઘનશ્યામ દેસાઈ) | યશવંત શુક્લ | વિવેચન | ૪૨૩ | |
| ‘લેબીરીન્થ’ : આસ્વાદપ્રક્રિયાનો આલેખ (કિશોર જાદવ) | ચિનુ મોદી | વિવેચન | ૪૩૧ | |
| ગુજરાતી લઘુનવલકથા: કેટલાક મુદ્દાઓ | મણિલાલ હ. પટેલ | વિવેચન | ૪૩૭ | |
| ૧૯૭૮: ડિસેમ્બર, અંક-૧૨ | બુક ક્લબ: ગ્રંથગોષ્ઠિ | ભોળાભાઈ પટેલ | સંપાદકીય | ૪૪૯ |
| આનંદવર્ધનનો ધ્વનિવિચાર: ૨ | નગીનદાસ પારેખ | વિવેચન | ૪૫૨ | |
| સંકેતવિજ્ઞાન અને સાહિત્યભાષા: ૨ | સુમન શાહ | વિવેચન | ૪૬૭ | |
| રાવજી પટેલકૃત ‘છબીલકાકાનો બીજો પગ’: એક વિશ્લેષણ | ધીરેન્દ્ર મહેતા | વિવેચન | ૪૭૩ | |
| ‘હાર્મોનિકા’ એક વિશ્લેષણ (મધુ રાય) | નટવરસિંહ પરમાર | વિવેચન | ૪૭૮ | |
| ‘બે જગજીવનરામનો સાક્ષાત્કાર’(જ્યોતિષ જાની) | જયંત ગાડીત | વિવેચન | ૪૮૨ | |
| ‘ધ્રુજારી’: ટેક્નિક પરત્વે (રાધેશ્યામ શર્મા) | ભોળાભાઈ પટેલ | વિવેચન | ૪૮૭ | |
| વાર્ષિક લેખ-લેખકસૂચિ | સંકલિત | ૪૯૮ | ||
| ૧૯૭૯: જાન્યુઆરી, અંક-૧ | સાહિત્યસંદર્ભે વૈશ્વિકતા, ભારતીયતા, ગુજરાતીતા | હરિવલ્લભ ભાયાણી | વિવેચન | ૧ |
| ગુજરાતી, બંગાળી અને હિન્દી કવિતામાં રાધાસ્વરૂપ | ચંદ્રકાન્ત મહેતા | વિવેચન | ૩ | |
| આનંદવર્ધનનો ધ્વનિવિચાર: ૩ | નગીનદાસ પારેખ | વિવેચન | ૨૦ | |
| સંકેતવિજ્ઞાન અને સાહિત્યભાષા: ૩ | સુમન શાહ | વિવેચન | ૩૩ | |
| ગુજરાતી ગ્રંથસૂચિ | ભોગીલાલ જ. સાંડેસરા | અભ્યાસનોંધ | ૩૯ | |
| ૧૯૭૯: ફેબ્રુઆરી, અંક-૨ | નાની શી મિલનબારી હવે બંધ (મહેન્દ્ર મેઘાણી સંપાદિત ‘મિલાપ’ બંધ થતાં) | ભોળાભાઈ પટેલ | સંપાદકીય | ૪૯ |
| ‘એક મુલાકાત’ (સુરેશ હ. જોષી)ના આસ્વાદ્ય અંશો | રઘુવીર ચૌધરી | વિવેચન | ૫૨ | |
| અદ્યતન કવિતાનાં પ્રેરકબળો | જયન્ત પાઠક | વિવેચન | ૫૭ | |
| આનંદવર્ધનનો ધ્વનિવિચાર: ૪ | નગીનદાસ પારેખ | વિવેચન | ૬૫ | |
| દૃષ્ટિપૂત સંપાદન (રમણલાલ જોશી સંપાદિત ‘ગુજરાતી ગ્રંથકારશ્રેણી’ ૧થી ૧૪ વિશે) | ભોળાભાઈ પટેલ | ગ્રંથાવલોકન | ૭૯ | |
| ૧૯૭૯: માર્ચ, અંક-૩ | ગ્રામભારતી જ્ઞાનસત્ર | માધવ રામાનુજ | અહેવાલ | ૮૯ |
| ‘વમળનાં વન’ની કવિતા: એક નોંધ (જગદીશ જોષી) | સુરેશ દલાલ | વિવેચન | ૯૮ | |
| ‘વમળનાં વન’ વિશે | રમણલાલ જોશી | વિવેચન | ૧૦૩ | |
| સમકાલીન સાહિત્ય: વાચકોની ઉદાસીનતા | રમેશ જાની | વિવેચન | ૧૦૬ | |
| સમકાલીન સાહિત્ય : વાચકોની ઉદાસીનતા | ચન્દ્રવદન શુક્લ | વિવેચન | ૧૧૧ | |
| વાચકરુચિની ક્ષિતિજો | નલિન દેસાઈ | વિવેચન | ૧૧૯ | |
| આનંદવર્ધનનો ધ્વનિવિચાર: ૫ | નગીનદાસ પારેખ | વિવેચન | ૧૨૧ | |
| ૧૯૭૯: એપ્રિલ, અંક-૪ | આધુનિક ગીતરચના | અજિત શેઠ | વિવેચન | ૧૪૯ |
| સમકાલીન ગીતો | હરિકૃષ્ણ પાઠક | વિવેચન | ૧૬૯ | |
| આનંદવર્ધનનો ધ્વનિવિચાર: ૬ | નગીનદાસ પારેખ | વિવેચન | ૧૭૮ | |
| ૧૯૭૯: મે, અંક-૫ | ભારતીય સાહિત્યની અભરાઈ | ભોળાભાઈ પટેલ | સંપાદકીય | ૧૯૭ |
| સમકાલીન ગીતરચનાઓ: લીલો ચટ્ટાક ઉઘાડ | મફત ઓઝા | વિવેચન | ૧૯૯ | |
| સમકાલીન ગીતરચનાઓમાં લોકબોલી | રાજેન્દ્રસિંહ રાયજાદા | વિવેચન | ૨૧૧ | |
| શ્રી ક્ધૌયાલાલ મુનશી આજે | પ્રમોદકુમાર પટેલ | વિવેચન | ૨૧૬ | |
| આનંદવર્ધનનો ધ્વનિવિચાર: ૭ | નગીનદાસ પારેખ | વિવેચન | ૨૨૮ | |
| ૧૯૭૯: જૂન, અંક-૬ | આપણી ભાષાઅસ્મિતા | ભોળાભાઈ પટેલ | સંપાદકીય | ૨૪૫ |
| સંકેતવિજ્ઞાન અને સાહિત્યભાષા: ૪ | સુમન શાહ | વિવેચન | ૨૪૮ | |
| ટેડ હ્યુ: પ્રાણીજગતનો કવિ: ૧ | અનિલા દલાલ | વિવેચન | ૨૫૬ | |
| આનંદવર્ધનનો ધ્વનિવિચાર: ૮ | નગીનદાસ પારેખ | વિવેચન | ૨૬૭ | |
| ‘ઉદગીતિ’: રાજેન્દ્રની વિલક્ષણ ગીતધારા | પ્રસાદ બ્રહ્મભટ્ટ | વિવેચન | ૨૭૪ | |
| ૧૯૭૯: જુલાઈ, અંક-૭ | ગુજરાતી સાહિત્ય પરિષદનું અમૃતપર્વ | ભોળાભાઈ પટેલ | સંપાદકીય | ૨૮૫ |
| ઉપાધ્યાય કવિશ્રી ગુણવિનય | રમણલાલ ચી. શાહ | વિવેચન | ૨૮૮ | |
| માનવતા અને કુટુંબસ્નેહની માવજતનો નાટકકાર ભાસ | એસ્તેર સોલોમન | વિવેચન | ૩૦૦ | |
| ટૂંકી વાર્તા અને લોકવાર્તા | નરોત્તમ પલાણ | વિવેચન | ૩૦૮ | |
| આનંદવર્ધનનો ધ્વનિવિચાર: ૯ | નગીનદાસ પારેખ | વિવેચન | ૩૧૧ | |
| અવલોકનીય: ‘અવગાહન’ (ચીમનલાલ ચ. શાહ), ‘શિવસંકલ્પ’ (ઉમાશંકર જોશી), ‘કાવ્યનું સંવેદન’ (હરિવલ્લભ ભાયાણી) | વરરુચિ | વિવેચન | ૩૧૯ | |
| ૧૯૭૯: ઑગસ્ટ, અંક-૮ | ગુજરાતી સાહિત્યની છાપ ગુજરાત બહાર | ભોળાભાઈ પટેલ | સંપાદકીય | ૩૨૫ |
| ગીતાંજલિ: આધ્યાત્મિક અનુભવની કવિતા તરીકે | ચી. ના. પટેલ | વિવેચન | ૩૩૦ | |
| ટેડ હ્યુ: કાગવાણી: ૨ | અનિલા દલાલ | વિવેચન | ૩૩૮ | |
| આનંદવર્ધનનો ધ્વનિવિચાર: ૧૦ | નગીનદાસ પારેખ | વિવેચન | ૩૪૮ | |
| અમારી નજરે (વિનોદ ભટ્ટકૃત ‘વિનોદની નજરે’ વિશે) | હરિકૃષ્ણ પાઠક | વિવેચન | ૩૫૫ | |
| ‘શબ્દલોક’ (પ્રમોદકુમાર પટેલ), ‘અત્રત્ય તત્રત્ય’ (ધીરુ પરીખ) ‘લોકસાહિત્ય અને સંસ્કૃતિ’ (જયમલ્લ પરમાર), ‘અંતરિક્ષ’ (જયન્ત પાઠક) | વરરુચિ | વિવેચન | ૩૬૦-૩૬૧ | |
| ૧૯૭૯: સપ્ટેમ્બર, અંક-૯ | પ્રયોગપ્રિયતા અને લોકપ્રિયતા | ભોળાભાઈ પટેલ | સંપાદકીય | ૩૬૫ |
| આનંદવર્ધનનો ધ્વનિવિચાર: ૧૧ | નગીનદાસ પારેખ | વિવેચન | ૩૬૯ | |
| આધુનિકતા: એક ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય: ૧ | ભોળાભાઈ પટેલ | વિવેચન | ૩૭૭ | |
| ગઝલના મિજાજની આસ્વાદ્ય ઝલક (ચિનુ મોદી વગેરે સંપાદિત ‘ગમી તે ગઝલ’ વિશે) | મણિલાલ હ. પટેલ | વિવેચન | ૩૯૨ | |
| કલાસંદર્ભ | રઘુવીર ચૌધરી | અહેવાલ | ૩૯૭ | |
| પત્રચર્ચા : | જશવંત મહેતા | પત્ર | ૪૦૧ | |
| ૧૯૭૯: ઑક્ટોબર, અંક-૧૦ | વિવેચનમાં અનેકાન્ત | ભોળાભાઈ પટેલ | સંપાદકીય | ૪૦૯ |
| અપૂર્વ અનુભૂતિ, અદમ્ય ઝંખના (સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ મુક્તકો વિશે આસ્વાદલક્ષી નોંધ) | હરિવલ્લભ ભાયાણી | વિવેચન | ૪૧૨ | |
| અદ્યતન ગુજરાતી કવિતાનો પરંપરાથી જુદો પડતો ભાષા-વિશેષ | પ્રમોદકુમાર પટેલ | વિવેચન | ૪૧૬ | |
| ‘ટોળું’ નિમિત્તે એક વિવેચનાત્મક કેસ | સુમન શાહ | વિવેચન | ૪૩૧ | |
| પ્રમુખશ્રીનો પત્ર (દરિયાપાર વસતા ગુજરાતીઓની શાળા માટેનાં પાઠ્યપુસ્તકો તૈયાર કરાવવા વિશે) | ચંદ્રવદન મહેતા | ૪૪૪ | ||
| પત્રચર્ચા : (ગુજરાતી સાહિત્યની છાપ - ગુજરાત બહાર - સંપાદકીય લેખના પ્રતિભાવ રૂપે) | અવન્તિકુમાર દવે | પત્ર | ૪૪૬ | |
| પત્રચર્ચા : (ગુજરાતી સાહિત્યની છાપ - ગુજરાત બહાર - સંપાદકીય લેખના પ્રતિભાવ રૂપે) | પ્રવીણચંદ્ર રૂપારેલ | પત્ર | ૪૪૭ | |
| સાહિત્યવૃત્ત : | રઘુવીર ચૌધરી | અહેવાલ | ૪૪૮ | |
| ૧૯૭૯: નવેમ્બર, અંક-૧૧ | પાગલ દાડમડીનો કવિ (નોબેલ-પુરસ્કૃત ગ્રીક કવિ ઓડિસિયસ એલીટિસ વિશે) | ભોળાભાઈ પટેલ | સંપાદકીય | ૪૫૭ |
| અનુગાંધીયુગીન ગુજરાતી કવિતામાં છાંદસ પ્રવૃત્તિ અને શિખરિણી | ઉશનસ્ | વિવેચન | ૪૬૦ | |
| કાન્તની છાંદસ કવિતા અને ‘વસંતવિજય’ | ચન્દ્રકાન્ત ટોપીવાળા | વિવેચન | ૪૭૫ | |
| ગુજરાતીનો અધ્યાપક સંઘનું ત્રીસમું સંમેલન | ચંદ્રકાન્ત શેઠ | અહેવાલ | ૪૮૪ | |
| ગુજરાતી સાહિત્ય પરિષદના અમૃતપર્વની મુંબઈમાં થયેલી ઉજવણી અહેવાલ | અહેવાલ | ૪૯૨ | ||
| ‘પાગલ દાડમડી’ અને ‘સંવત્સરી’ | અનુવાદકનું નામ નથી. | અનુવાદ | પૂ.પા.૩-૪ | |
| ૧૯૭૯: ડિસેમ્બર, અંક-૧૨ | વિંધ્યાચળની પેલે પારથી | ભોળાભાઈ પટેલ | સંપાદકીય | ૪૯૭ |
| અદ્યતન એકાંકીની દાર્શનિક ભૂમિકા ‘એબ્સર્ડ’ | સુરેશ જોષી | વિવેચન | ૪૯૯ | |
| અજ્ઞાત કવિકૃત ‘વિરહ દેસાઉરી ફાગુ’ | રમણલાલ ચી. શાહ | વિવેચન | ૫૦૮ | |
| ‘ક્ષિતિજ’ અને ‘પ્રલય’માં પ્રતીત થતી રમણલાલની કથાકલા | જયંત પાઠક | વિવેચન | ૫૧૩ | |
| સાહિત્યવૃત્ત : | રઘુવીર ચૌધરી | અહેવાલ | ૫૨૮ | |
| નક્ષત્રનું સંગમપર્વ ગુજરાતી અને ક્ધનડ નવલકથા | બિન્દુ ભટ્ટ | અહેવાલ | ૫૩૨ | |
| વાર્ષિક લેખ-લેખકસૂચિ | સંકલિત | સૂચિ | ૫૩૫ | |
| ૧૯૮૦: જાન્યુઆરી, અંક: ૧ | ‘જિપ્સી’ની મહાયાત્રા (કિશનસિંહ ચાવડાને શ્રદ્ધાંજલિ) | ભોળાભાઈ પટેલ | સંપાદકીય | ૧ |
| આધુનિક ગુજરાતી કવિતામાં માનવસંબંધ: એક મૂલ્ય | ઉશનસ્ | વિવેચન | ૪ | |
| સમકાલીન કવિઓ:૧ : લાભશંકર ઠાકર | ધીરુ પરીખ | વિવેચન | ૧૬ | |
| ગીતકવિ અનિલ જોશી વિશે થોડુંક | સુમન શાહ | વિવેચન | ૩૨ | |
| બ. ક. ઠાકોરકૃત ‘ભણકારા’: (અર્થઘટન/વિવરણનો એક આધુનિક અભિગમ) | હરિવલ્લભ ભાયાણી | વિવેચન | ૩૯ | |
| સ્થાપિત શક્યતાઓનો મૌલિક વિનિયોગ (હસમુખ પાઠકકૃત કાવ્ય ‘આટલાં ફૂલો નીચે..’ વિશે) | ચન્દ્રકાન્ત ટોપીવાળા | વિવેચન | ૪૭ | |
| આંખે કંકુના સૂરજ આથમ્યા (અજિત શેઠયોજિત છબીગીતિકા વિશે) | જગદીશ દવે | અહેવાલ | ૫૨ | |
| કલાસંદર્ભ: સાહિત્યવૃત્ત | રઘુવીર ચૌધરી | વિવેચન | ૫૪ | |
| ૧૯૮૦: ફેબ્રુઆરી, અંક: ૨ | પરિષદ સંમેલન: મારી પરિપૂર્તિ | સુન્દરમ્ | પ્રતિભાવ | ૬૫ |
| બુધવાર કવિતાસભા (‘કુમાર’ની નિશ્રામાં ચાલતી ‘બુધસભા’ પરિષદમાં સ્થાનાંતરિત થઈ તે વેળા આપેલું પ્રવચન) | બચુભાઈ રાવત | પ્રવચન | ૬૮ | |
| ‘પેન્સિલની કબર અને મીણબત્તી’ (આદિલ મનસૂરી): એક વિશ્લેષણ | પ્રવીણ દરજી | વિવેચન | ૮૨ | |
| ‘ચોરસ ઈંડાં અને ગોળ કબરો’ (મુકુન્દ પરીખ): એક વિશ્લેષણ | ધીરુભાઈ ઠાકર | વિવેચન | ૯૧ | |
| સમકાલીન કવિઓ: ૨ : સિતાંશુ યશશ્ર્ચંદ્ર | ધીરુ પરીખ | વિવેચન | ૯૮ | |
| પરિષદપ્રવૃત્તિનું સરવૈયું (૧૯૭૮-૭૯) | મંત્રીઓ | અહેવાલ | ૧૧૩ | |
| ૧૯૮૦: માર્ચ, અંક: ૩ | વ્યાવસાયિક નિરક્ષરતા | ભોળાભાઈ પટેલ | સંપાદકીય | ૧૨૯ |
| ‘કુદરતી’ (લાભશંકર ઠાકર) સ્વાભાવિકતા અને સભાનતાની મથામણ | નીતિન મહેતા | વિવેચન | ૧૩૧ | |
| ‘હુકમ, માલિક’ (ચિનુ મોદી) : કૃતિલક્ષી વિશ્લેષણ | ચં.પૂ. વ્યાસ | વિવેચન | ૧૩૫ | |
| ‘નિશાચક્ર’માં પ્રવેશ | ભોળાભાઈ પટેલ | વિવેચન | ૧૪૫ | |
| સમકાલીન કવિઓ: ૩ : ચંદ્રકાન્ત શેઠ | ધીરુ પરીખ | વિવેચન | ૧૫૭ | |
| ‘જમિલા’ સુકુમાર પ્રેમનું મજબૂત બયાન (રશિયન લઘુકથાકાર ચંગેઝ આઈત્માતૉવની લઘુનવલ વિશે) | વિનોદ જોશી | વિવેચન | ૧૭૦ | |
| અવલોકનીય : (રમેશ પારેખકૃત બાલકાવ્યસંગ્રહ ‘હાઉક’ વિશે) | હરિકૃષ્ણ પાઠક | વિવેચન | ૧૭૭ | |
| માસિક ‘સંસ્કૃતિ’ના છેલ્લા અંક વિશે | નરોત્તમ પલાણ | વિવેચન | ૧૭૯ | |
| ૧૯૮૦ એપ્રિલ, અંક: ૪ | સુન્દરમ્ અને સમય | રઘુવીર ચૌધરી | રેખાચિત્ર | ૧૮૫ |
| પ્રયોગશીલતાની સભાનતાવાળી નવલકથા (રાધેશ્યામ શર્માકૃત ‘સ્વપ્નતીર્થ’ વિશે) | જયંત ગાડીત | વિવેચન | ૧૯૨ | |
| કાવ્યભાષાનાં સાધારણો(યુનિવર્સલ્સ)ની સંભાવના | નીતિન મહેતા | વિવેચન | ૧૯૯ | |
| સમકાલીન કવિઓ : ૪: આદિલ મન્સૂરી | ધીરુ પરીખ | વિવેચન | ૨૧૦ | |
| ચોથો વિશ્વપુસ્તકમેળો | વર્ષા દાસ | અહેવાલ | ૨૨૬ | |
| વૃત્તવિચાર : | રઘુવીર ચૌધરી | અહેવાલ | ૨૨૮ | |
| ૧૯૮૦ મે, અંક: ૫ | સાર્ત્રનું મૃત્યુ | ભોળાભાઈ પટેલ | સંપાદકીય | ૨૪૧ |
| શૈલી અને તત્પુરુષ (ઉમાશંકર જોશી, કિશનસિંહ ચાવડા, યશવંત શુક્લની ગદ્યશૈલી વિશે) | વિષ્ણુપ્રસાદ ત્રિવેદી | વિવેચન | ૨૪૪ | |
| આઈરિસ મરડોખ: ‘ધ સી ધ સી’ | અનિલા દલાલ | વિવેચન | ૨૫૧ | |
| ધૂમકેતુની ઇતિહાસાશ્રિત નવલકથાઓમાં કથાઘટકો અને કથારૂઢિઓ: ૧ | ભાવના મહેતા | વિવેચન | ૨૬૨ | |
| ભાયાણીસાહેબ | રઘુવીર ચૌધરી | રેખાચિત્ર | ૨૬૯ | |
| ‘મને ગિરનાર સંઘરશે’ ગઝલનું આર્ષ રૂપ (રાજેન્દ્ર શુક્લની, ‘સમર્પણ’ જાન્યુ. ’૮૦માં પ્રકાશિત ગઝલ વિશે) | ચન્દ્રકાન્ત ટોપીવાળા | વિવેચન | ૨૭૬ | |
| ‘નૉટ આઈ’ (સેમ્યુઅલ બેકેટકૃત નાટક વિશે) | તૃષિત પારેખ | વિવેચન | ૨૮૯ | |
| ‘યયાતિ’ વિશે (ગિરીશ ર્ક્ધાાડકૃત ‘યયાતિ’ વિશે) | શિવકુમાર જોષી | વિવેચન | ૨૯૨ | |
| અવલોકનીય: ‘આદર્શ હિન્દુ હોટલ’, લે. વિભૂતિભૂષણ બંદોપાધ્યાય, અનુ. શિવકુમાર જોશી | રમેશ ૨. દવે | વિવેચન | ૨૯૫ | |
| ‘ગુલાબી આરસની લગ્ગી’ (હરિકૃષ્ણ પાઠક) વિશે | ક્ધૌયાલાલ પંડ્યા | વિવેચન | ૨૯૬ | |
| ૧૯૮૦ : જૂન, અંક-૬ સાહિત્ય અને પત્રકારત્વ વિશેષાંક | સંપાદકીય | કુમારપાળ દેસાઈ | ભૂમિકારૂપ લેખ | ૧ |
| સાહિત્ય અને પત્રકારત્વ | વાડીલાલ ડગલી | પ્રારંભિકઉદ્બોધન | ૩૦૫ | |
| પરસ્પરપૂરક પ્રવૃત્તિ | શ્રેયાંસ શાહ | વ્યાખ્યાન | ૩૧૨ | |
| આજનો યક્ષપ્રશ્ન: અખબારી સ્વાતંત્ર્ય | ચીમનભાઈ પટેલ | વ્યાખ્યાન | ૩૧૫ | |
| ગુજરાતી પત્રકારત્વનું સરવૈયું : સ્વાતંત્ર્ય પૂર્વેનું ગુજરાતી પત્રકારત્વ | બળવંતભાઈ શાહ | વિવેચન | ૩૨૧ | |
| સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી પત્રકારત્વ | યાસીન દલાલ | વિવેચન | ૩૨૯ | |
| ગુજરાતી પત્રકારત્વ અને વૃત્તાંત-નિવેદન | જયવદન પટેલ | વિવેચન | ૩૩૭ | |
| ગુજરાતી અખબારોમાં કટાક્ષકવિતા | નાથાલાલ દવે | વિવેચન | ૩૪૨ | |
| તંત્રીલેખો | યજ્ઞેશ શુક્લ | વિવેચન | ૩૪૫ | |
| સમાપન: નફા-તોટાનો હિસાબ | વાસુદેવ મહેતા | વિવેચન | ૩૫૬ | |
| પત્રકાર: એક વિધાયક પરિબળ : પત્રકારની ક્રિયાશીલતા | કિરીટ ભટ્ટ | વિવેચન | ૩૬૦ | |
| પત્રકારની સાંસ્કૃતિક સજ્જતા | ભગવતીકુમાર શર્મા | વિવેચન | ૩૬૪ | |
| પત્રકારત્વનો લોકપ્રભાવ | ચંદ્રકાન્ત એચ. મહેતા | વિવેચન | ૩૭૨ | |
| પત્રકાર: એક વિધાયક બળ | ચીમનભાઈ પટેલ | વિવેચન | ૩૭૬ | |
| સમાપન: પ્રબળ શક્તિની રચનાત્મકતા | ઈશ્વર જે. પંચોલી | વિવેચન | ૩૮૫ | |
| સાહિત્યિક પત્રકારત્વ : સાહિત્યિક સામયિકો: જૂનાં અને નવાં | નરેન્દ્ર ત્રિવેદી | વિવેચન | ૩૯૦ | |
| ગુજરાતી સાપ્તાહિકોનું સ્વરૂપ | નરભેરામ સદાવ્રતી | વિવેચન | ૩૯૫ | |
| સાહિત્ય અને પત્રકારત્વનો સંબંધ | કુમારપાળ દેસાઈ | વિવેચન | ૪૦૧ | |
| સાહિત્યેતર વિષયો | નિરંજન પરીખ | વિવેચન | ૪૧૧ | |
| દૈનિકપત્રોનું આર્થિક આયોજનપત્રકારત્વ: એક પડકાર : | પ્રતાપ શાહ | વિવેચન | ૪૧૬ | |
| દૈનિકોની વ્યાવસાયિક સફળતાનું રહસ્ય | ભૂપત વડોદરિયા | વિવેચન | ૪૨૩ | |
| પત્રકારની સજ્જતા | કિરીટ ર. ભટ્ટ | વિવેચન | ૪૨૮ | |
| વ્યવસાયી પત્રકારોની સમસ્યા | શશિકાન્ત નાણાવટી | વિવેચન | ૪૩૨ | |
| સમાપન: નિષ્ઠા અને ખુમારીનો રણકાર | નીરૂ દેસાઈ | વિવેચન | ૪૩૭ | |
| પરિસંવાદનો સમારોપ | યશવંત શુક્લ | વિવેચન | ૪૩૯ | |
| ફલશ્રુતિ | રઘુવીર ચૌધરી | અહેવાલ | ૪૪૫ | |
| ૧૯૮૦ : જુલાઈ, અંક-૭ | ડોળઘાલુ મૂર્તિભંજકો | ભોળાભાઈ પટેલ | સંપાદકીય | ૪૫૭ |
| કુન્તકકથિત કાવ્યરચનાની ત્રણ પદ્ધતિ (‘વક્રોક્તિજીવિત’, ૧, ૨૪-૩૩) | હરિવલ્લભ ભાયાણી | વિવેચન | ૪૫૯ | |
| નવલકથાકાર સૉલ બેલો | પ્રવીણ દરજી | વિવેચન | ૪૬૮ | |
| ધૂમકેતુની ઇતિહાસાશ્રિત ત્રણ નવલકથાઓમાં કથાઘટકો અને કથારૂઢિઓ: ૨ | ભાવના મહેતા | ૪૮૦ | ||
| સુરેશ જોષી | રઘુવીર ચૌધરી | રેખાચિત્ર | ૪૮૮ | |
| મરાઠી સાહિત્ય પરિષદ | ડંકેશ ઓઝા | અનૂદિતઅહેવાલ | ૪૯૫ | |
| ચર્ચા-પરિચર્ચા (‘ગુલાબી આરસની લગ્ગી’ના અવલોક્ધા વિશે) | હરિકૃષ્ણ પાઠક | પત્રચર્ચા | ૪૯૯ | |
| અવલોકનીય : ટૂંકી વાર્તાની શાસ્ત્રીય મીમાંસા | પ્રસાદ બ્રહ્મભટ્ટ | વિવેચન | ૫૦૧ | |
| ૧૯૮૦ : ઑગસ્ટ, અંક-૮ | અભિનવ દીપાવલી | ભોળાભાઈ પટેલ | સંપાદકીય | ૫૦૯ |
| નવી ટૂંકી વાર્તા અને અન્ય કળામીમાંસા | કિશોર જાદવ | વિવેચન | ૫૧૧ | |
| સમકાલીન કવિઓ: ૫: ચિનુ મોદી | ધીરુ પરીખ | વિવેચન | ૫૩૧ | |
| ‘નેપથ્ય’થી નેપથ્યે (સદ્. બચુભાઈ રાવત વિશે) | કુમારપાળ દેસાઈ | શ્રદ્ધાંજલિ | ૫૪૭ | |
| અભિસાર | ઉત્પલ ભાયાણી | વાર્તા | ૫૫૨ | |
| હાર | દિગીશ મહેતા | લલિતનિબંધ | ૫૫૭ | |
| બારી | દિગીશ મહેતા | લલિતનિબંધ | ૫૫૮ | |
| સાત અસમિયા કાવ્યો | નિર્મલપ્રભા બરદલૈ અનુ. ભોળાભાઈ પટેલ | અનુવાદ | ૫૬૦ | |
| ટગર ટગર નગરમાં | જયદેવ શુક્લ | કવિતા | ૫૬૩ | |
| પરશુન્યાસ | રાજેન્દ્ર શુક્લ | કવિતા | ૫૬૪ | |
| ચક્રવ્યૂહ | રાજેન્દ્ર શુક્લ | કવિતા | ૫૬૪ | |
| ચર્ચા-પરિચર્ચા : બેજવાબદારી કઈ હદ સુધીની | ચિનુ મોદી | પત્રચર્ચા | ૫૬૫ | |
| બેજવાબદારી નહીં, જવાબદારી | ભોળાભાઈ પટેલ | પત્ર પ્રતિભાવ | ૫૬૮ | |
| અવલોકનીય (મધુ કોઠારીના કાવ્યસંગ્રહ ‘અચોક્કસ’ વિશે) | સોલીડ મહેતા | ગ્રંથાવલોકન | ૫૭૦ | |
| ૧૯૮૦ : સપ્ટેમ્બર, અંક-૯ | પ્રેમચંદ | ભોળાભાઈ પટેલ | સંપાદકીય | ૫૭૭ |
| કુન્તકકથિત કાવ્યરચનાની ત્રણ પદ્ધતિ (વક્રોક્તિજીવિત ૧, ૩૪-૪૯) | હરિવલ્લભ ભાયાણી | વિવેચન | ૫૮૦ | |
| ‘ચહેરા’માં ચહેરો આધુનિક વિ-નાયક્ધાો (મધુ રાયકૃત ‘ચહેરા’ વિશે) | નટવરસિંહ પરમાર | વિવેચન | ૫૯૧ | |
| ઉપેક્ષાઓ વચ્ચે ઊછરેલી વાર્તારીતિ: લઘુકથા | ‘સરોજ’ ત્રિવેદી | વિવેચન | ૫૯૮ | |
| પરીક્ષા | દિગીશ મહેતા | નિબંધ | ૬૦૮ | |
| એકલતા એક અંત લગોલગ | ઉશનસ્ | કવિતા | ૬૧૦ | |
| એક કાવ્ય | મૂકેશ વૈદ્ય | કવિતા | ૬૧૦ | |
| ડૂબકી દઈને | ચંદ્રકાન્ત શેઠ | કવિતા | ૬૧૧ | |
| અણુતેજ શો પંખીનાદ | રઘુવીર ચૌધરી | કવિતા | ૬૧૨ | |
| સાત ઓડિયા કાવ્યો - (૧) ડુબિબિ એથર : રાધામોહન ગડનાયક - ડૂબીશ આ વખતે (૨) નર્તકી નર્તકી : રમાકાંત રથ (૩) તમર ઇન્દ્રજાળ રે અન્ય : જગન્નાથ પ્રસાદ દાસ - તમારી ઇન્દ્રજાળમાં બીજો (૪) શૂન્ય-ક પાણિકિયા : જીબનાનંદ પાણિ શૂન્યનો ઘડિયો (૫) ગોટિએ અંધકાર પરે : બિજયકુમાર દાસ એક અંધકાર પછી (૬) શિલ્પીર પ્રાર્થના : પ્રહરાજ સત્યનારાયણ કલાકારની પ્રાર્થના (૭) દર્પણ દર્પણ : સૌભાગ્યકુમાર મિશ્ર | વર્ષા દાસ | અનુવાદ | ૬૧૩ | |
| વૈપરીત્યનો વિસ્મયલોક‘નરસિંહના પ્રભાતિયા ‘ભોળી રે ભરવાડણ’ વિશે’ | ‘માય ડિયર જયુ’ | વિવેચન | ૬૨૦ | |
| સુરેશ જોષીનાં વ્યાખ્યાનો | બળવંત જાની, યજ્ઞેશ દવે, અનામિક શાહ | અહેવાલ | ૬૨૩ | |
| અવલોકનીય : ‘મૉન્ટા-કૉલાજ’નું એક મૉન્ટેજ (જગદીશ જોષીકૃત ‘મૉન્ટા કૉલાજ’ વિશે) | નરોત્તમ પલાણ | વિવેચન | ૬૨૯ | |
| બે હિન્દી નવલકથાઓ: (જગદંબાપ્રસાદ દીક્ષિતની નવલકથા ‘મુરદાઘર’ અને જગદીશચંદ્રની નવલકથા ‘ધરતી ધન ન અપના’ વિશે) | બિન્દુ ભટ્ટ | વિવેચન | ૬૩૧ | |
| ૧૯૮૦: ઑક્ટોબર, અંક-૧૦ | ||||
| હાસ્યકાર સાહિત્યિક્ધાી ચિરવિદાય (જ્યોતીન્દ્ર હ. દવે વિશે) | ભોળાભાઈ પટેલ | સંપાદકીય | ૬૪૧ | |
| સમકાલીન કવિઓ: ૬: રાવજી પટેલ | ધીરુ પરીખ | વિવેચન | ૬૪૨ | |
| ત્રણ ‘મહાપ્રસ્થાન’ એક તુલનાત્મક અભિગમ | ભોળાભાઈ પટેલ | વિવેચન | ૬૫૬ | |
| ગુજરાતના હસ્તપ્રત ગ્રંથભંડારો (ભંડારનાં નામ અને ગ્રંથસંખ્યા સાથે) | ક્ધાુભાઈ વ્ર. શેઠ | અભ્યાસ | ૬૬૮ | |
| (મહાભારતમાંના ‘મહાપ્રસ્થાનિક પર્વ’ તથા ઉમાશંકર જોશી અને હિન્દી કવિ નરેશ મહેતાના ‘મહાપ્રસ્થાન’ શીર્ષક ધરાવતા કાવ્યસંગ્રહો વિશે) | ||||
| એક કાવ્ય | ઇન્દુ પુવાર | કવિતા | ૬૭૫ | |
| સમય ત્રણ સંદર્ભ | જ્યોતિષ જાની | કવિતા | ૬૭૭ | |
| ઉચ્ચૈ:શ્રવા | જિતેન્દ્ર વ્યાસ | કવિતા | ૬૭૮ | |
| તો પછી | જિતેન્દ્ર વ્યાસ | કવિતા | ૬૭૮ | |
| આવજે ભાઈ સ્ટીપન | લે. બી. ગોર્બોટોવ અનુ. જયેન્દ્ર ત્રિવેદી | અનુવાદ | ૬૭૯ | |
| અવલોકનીય: રમેશ આચાર્ય અને એસ. એસ. રાહી સંપાદિત બાલકાવ્યસંગ્રહ ‘વાહ ભૈ વાહ’ વિશે. | નરોત્તમ પલાણ | વિવેચન | ૬૯૩ | |
| શ્રી જ્યોતીન્દ્ર દવેને શ્રદ્ધાંજલિ : પરિષદ | મંત્રીઓ, નટવર મોદી, મફત ઓઝા : વાડાસિનોર | અહેવાલ | ૬૯૬ | |
| પ્રેમચંદ જન્મશતાબ્દી સમારોહ વડોદરા | બિન્દુ ભટ્ટ | અહેવાલ | ૬૯૭ | |
| ૧૯૮૦: નવેમ્બર, અંક-૧૧ | સમાનો મંત્ર: (પરિષદભવનના મંગલપ્રવેશ વેળાનું ઉદ્બોધન) | ઉમાશંકર જોશી | ઉદ્બોધન | ૭૦૫ |
| નવલકથા, વાસ્તવ અને વાસ્તવવાદ : ૧ | જયંત ગાડીત | વિવેચન | ૭૦૭ | |
| દસકાની નગરકવિતા | અતુલ રાવલ | વિવેચન | ૭૧૭ | |
| ગોવર્ધનરામ સવાશતાબ્દી: (સંગીતભવન ટ્રસ્ટની સંતર્પક શ્રદ્ધાંજલિ) | કૃષ્ણવીર દીક્ષિત | અહેવાલ | ૭૨૫ | |
| લક્ષ્યાલક્ષ્ય અને મહેચ્છા | યશવંત શુક્લ | વિવેચન | ૭૩૦ | |
| ગોવર્ધનરામ સ્મૃતિમંદિર સુયોજન સમારંભ | ધર્મેન્દ્ર મ. માસ્તર | અહેવાલ | ૭૩૭ | |
| તું ઉષા છે, તારું નામ શું છે? | અનિલ વ્યાસ | વાર્તા | ૭૪૪ | |
| તને | પ્રફુલ્લ પંડ્યા | કવિતા | ૭૪૯ | |
| શહેરમાં | ઇન્દુકુમાર ત્રિવેદી | કવિતા | ૭૪૯ | |
| ‘રાત’ | સંસ્કૃતિરાણી દેસાઈ | કવિતા | ૭૫૦ | |
| વન આખુંય | હસિત બૂચ | કવિતા | ૭૫૦ | |
| સતત રિંગ વાગ્યા કરે છે | વિજુ ગણાત્રા | કવિતા | ૭૫૧ | |
| - | મફત ઓઝા | કવિતા | ૭૫૨ | |
| ‘અશ્વત્થામા’ | યજ્ઞેશ દવે | કવિતા | ૭૫૩ | |
| અવલોકનીય : મણિમધુકરકૃત હિંદી નવલકથા ‘પત્તોં કી બિરાદરી’ વિશે | ઊજમ પટેલ | વિવેચન | ૭૫૮ | |
| રમેશ ત્રિવેદીકૃત લઘુકથાસંગ્રહ ‘આઠમું પાતાળ’ વિશે | મણિલાલ હ. પટેલ | વિવેચન | ૭૬૧ | |
| ૧૯૮૦: ડિસેમ્બર, અંક-૧૨ | ગુજરાતી કવિતા: યાત્રાપથ | દક્ષા વ્યાસ | વિવેચન | ૭૮૧ |
| નવલકથા, વાસ્તવ અને વાસ્તવવાદ: ૨ | જયંત ગાડીત | વિવેચન | ૭૯૦ | |
| સમકાલીન કવિઓ: ૭: રાજેન્દ્ર શુક્લ | ધીરુ પરીખ | વિવેચન | ૮૦૧ | |
| છેલ્લા દાયકાના સાહિત્ય અકાદમી પુરસ્કૃત કાવ્યસંગ્રહો અંગે ઊહાપોહ | ચન્દ્રકાન્ત ટોપીવાળા | વિવેચન | ૮૧૯ | |
| નવરાત્ર: એક સ્મરણાલેખ | રમેશ ર. દવે | નિબંધ | ૮૨૭ | |
| હીંચકે બેઠાં | ગીતા પરીખ | કવિતા | ૮૩૦ | |
| બેટ પર છે | સુધીર દેસાઈ | કવિતા | ૮૩૦ | |
| બે કાવ્યો (૧) પહાડી સરોવર તટે (૨) જંગલ | રામદરશ મિશ્ર અનુ. મણિલાલ હ. પટેલ | અનુવાદ | ૮૩૧ | |
| ઓમર ખય્યામની સંસ્કૃત રૂબાયતોનો અનુવાદ: ૧ ગિરધર શર્મા (ઉમર ખય્યામની રૂબાયતોના અંગ્રેજી અનુવાદ પરથી થયેલા સંસ્કૃત અનુવાદનું પૃથ્વી છંદમાં થયેલું રૂપાંતર) | અનુ. ચન્દ્રવદન મહેતા | અનુવાદ | ૮૩૨ | |
| અવલોકનીય : ‘મરણટીપ’ (માય ડિયર જયુ) | રમેશ ર. દવે | વિવેચન | ૮૩૭ |
