1960-70 પરબ-સૂચિ
| પરબ - અંક વિગત | કૃતિશીર્ષક | કર્તાનામ | કૃતિસ્વરૂપ | પૃ.સંખ્યા |
|---|---|---|---|---|
| 1960 - સપ્ટે.નવે. 1960 - સપ્ટે.નવે. | તેજસ્વિતાની અખૂટ પરબ | કાકા કાલેલકર | લેખ | ૧ |
| ‘સરસ્વતીચંદ્ર’માં ચિરંજીવ શૃંગ ઉપરની પંચરાત્રિ | ઉમાશંકર જોશી | વિવેચન | ૭ | |
| ‘વસંતવિજય’માં વ્યક્ત થતી પાંડુની, માદ્રીની અને કવિની જીવનદૃષ્ટિ | જયંત કોઠારી | વિવેચન | ૨૦ | |
| રસસિદ્ધાંતની હાસ્ય પરત્વે ન્યૂનતા | રામપ્રસાદ પ્રે. બક્ષી | વિવેચન | ૨૭ | |
| સાલ્વાતોરે ક્વાસીમોદો (સાલ્વાતોરે ક્વાસીમોદોનાં બે કાવ્યો: ‘ટિન્ડારીમાં વાતો વાયુ (vento a Tindari), મારા યુગનો મનુષ્ય (Uomo del mio Tempo) | નિરંજન ભગત | વિવેચન | ૩૧ | |
| રંગ | વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી | શબ્દચર્યા | ૩૫ | |
| ‘કિરાટ’ વેપારી | ભોગીલાલ સાંડેસરા | શબ્દચર્યા | ૩૭ | |
| ‘સૂફીમત’ (ડૉ. છોટુભાઈ નાયકકૃત ‘સૂફીમત’ વિશે) | ફીરોઝ કા. દાવર | ગ્રંથપરિચય | ૪૧ | |
| ૧૯૬૦-૬૧: ડિસેમ્બર-મે, અંક - ૨-૩; પહેલું જ્ઞાનસત્ર (મોડાસા) વિશેષાંક | સંક્ષિપ્ત અહેવાલ જ્ઞાનસત્ર (મોડાસા) | સંકલિત | અહેવાલ | ૧ |
| સાહિત્યમાં જીવનમૂલ્યોની માવજત | કાકા કાલેલકર | વિવેચન | ૧૩ | |
| સર્જાતા સાહિત્યમાં જીવનમૂલ્યોની માવજત | અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ | વિવેચન | ૨૬ | |
| પશ્ચિમમાં જીવનમૂલ્યોની સ્થિતિ અને સાહિત્યમાં તેની મથામણો | ભોગીલાલ ગાંધી | વિવેચન | ૩૧ | |
| ત્રણ મુદ્દાઓ: (૧) સાહિત્યવિવેચન અને જીવનમૂલ્યોનો સંબંધ (૨) અત્યારના જગતમાં જીવનમૂલ્યોની સ્થિતિ (૩) કળામાં આકૃતિ ઉપર મુકાતો ભાર મૂલ્યોની વિમુખતા તરફ લઈ જાય? | સુરેશ હ. જોષી | વિવેચન | ૩૯ | |
| એક મૂંઝવણ | ગુલાબદાસ બ્રોકર | વિવેચન | ૪૬ | |
| સાહિત્યમાં જીવનમૂલ્યોની માવજત | ‘સ્નેહરશ્મિ’ | વિવેચન | ૫૭ | |
| સાહિત્યમાં માણસાઈની પ્રતિષ્ઠા | પીતાંબર પટેલ | વિવેચન | ૫૯ | |
| મૂલ્ય અને કવિધર્મ | યશવંત શુક્લ | વિવેચન | ૬૨ | |
| જીવનમૂલ્યો એટલે શું? | દામુભાઈ શુક્લ | વિવેચન | ૬૫ | |
| કલા પોતે પણ એક જીવનમૂલ્ય | ઉમાશંકર જોશી | વિવેચન | ૬૭ | |
| શ્રી સુન્દરમ્ નો પત્ર | સુન્દરમ્ | વિવેચન | ૭૨ | |
| સાહિત્યવિવેચન અને જીવનમૂલ્યોનો સંબંધ | રમણલાલ જોશી | વિવેચન | ૭૫ | |
| ‘મૂલ્ય’ ને ‘માવજત’ | જયંતિ દલાલ | વિવેચન | ૭૯ | |
| ઉપસંહાર | ‘સ્નેહરશ્મિ’ | વિવેચન | ૮૫ | |
| ગુ. સા. પ. વાર્ષિક અહેવાલ૧૯૬૦ | અહેવાલ | ૯૭ | ||
| આસ્વાદ, સંસ્કાર, દીક્ષા-પરીક્ષાઓના નિયમો | અહેવાલ | ૧ | ||
| ‘પરબ’: અભિપ્રાય | ક. મા. મુનશીડોલરરાય માંકડ | પત્ર | પૂ. પા.૦૪ | |
| ૧૯૬૧ : જૂન-ઑગષ્ટ, અંક - ૪ | કાવ્યસૃષ્ટિનું ‘આક્ષેપ્ય’ પાત્ર | જયંત કોઠારી | વિવેચન | ૧ |
| બ્રહ્માનંદ અને કાવ્યાનંદ | ઉશનસ્ | વિવેચન | ૪ | |
| ‘લેડી ચૅટર્લિનો પ્રેમી’ | ચીમનલાલ. એન. પટેલ | વિવેચન | ૮ | |
| ચાર રેડિયો-વાર્તાલાપ: વિચ્છિન્નતા | સુરેશ હ. જોષી | વિવેચન | ૧૧ | |
| ચાર રેડિયો-વાર્તાલાપ: મૂલ્યાંક્ધાની કટોકટી | ભોગીલાલ ગાંધી | વિવેચન | ૧૫ | |
| ચાર રેડિયો-વાર્તાલાપ: હતાશ મનોદશા | યશવંત શુક્લ | વિવેચન | ૧૯ | |
| ચાર રેડિયો-વાર્તાલાપ: શ્રદ્ધાનો પાયો | મનુભાઈ પંચોળી | વિવેચન | ૨૩ | |
| ૧૯૬૧: સપ્ટે.-નવે., અંક - ૧ રવીન્દ્ર વિશેષાંક | આપણા કવીન્દ્રનું જીવનદર્શન | કાકા કાલેલકર | વિવેચન | ૧ |
| આપણો કાવ્યવારસો | ઉમાશંકર જોશી | વિવેચન | ૧૩ | |
| રવીન્દ્રનાથનો શિશુભાવ | જયંતીલાલ આચાર્ય | વિવેચન | ૨૭ | |
| ટાગોરનાં શિશુકાવ્યો | જયન્ત પાઠક | વિવેચન | ૩૧ | |
| રવીન્દ્રનાથનાં બે ગીતો: (૧) ચાંદેર હાસિર બાંધ... (૨) ફાગુનેર શુરુ હતેઇ.... | કંચનલાલ મામાવાળા | અનુવાદ | ૩૪ | |
| પરિષદ પરીક્ષાઓનું પરિણામ અને સૂચના | સંકલિત | અહેવાલ | ૪૯ | |
| ૧૯૬૧-૬૨: ડિસે.-ફેબ્રુ., અંક: ૨; ૨૧મું અધિવેશન કલકત્તા વિશેષાંક | ગુજરાતી સાહિત્ય પરિષદનું ૨૧મું અધિવેશન | સંકલિત | અહેવાલ | ૧ |
| ઉદબોધનપ્રવચન | તારાશંકર બંદ્યોપાધ્યાય | વિવેચન | ૧૨ | |
| આધુનિક બંગાળી કવિતા | બુદ્ધદેવ બસુ | વિવેચન | ૧૭ | |
| ગુજરાતી કવિતા | ઉમાશંકર જોશી | વિવેચન | ૧૯ | |
| થોડું ગુજરાતી નાટક વિશે | ગુલાબદાસ બ્રોકર | વિવેચન | ૨૨ | |
| ગુજરાતી નવલિકા | સુરેશ હ. જોષી | વિવેચન | ૨૬ | |
| નવલકથા વિશે | યશવંત શુક્લ | વિવેચન | ૨૯ | |
| પરિષદ પરીક્ષાઓનું પરિણામ | સંકલિત | અહેવાલ | ૩૨ | |
| ૧૯૬૨: પત્રિકા-૧ (અનિયતકાલિક); સંપાદકો: નગીનદાસ પારેખ, યશવન્ત શુક્લ, પીતાંબર પટેલ, જયંત કોઠારી | ‘કલાન્ત કવિ’માં કર્તૃત્વનો પ્રશ્ન | ભૃગુરાય અંજારિયા | વિવેચન | ૧ |
| ૧૯૬૨: પત્રિકા-૨-૩-૪ (અનિયતકાલિક); બીજું જ્ઞાનસત્ર (દાહોદ) વિશેષાંક | જ્ઞાનસત્ર બીજું: દાહોદ સંક્ષિપ્ત અહેવાલ | સંકલિત | અહેવાલ | ૧ |
| પહેલી બેઠક: સાહિત્ય અને રાષ્ટ્રીય એકાત્મતા | ભોગીલાલ ગાંધી | વિવેચન | ૧૧ | |
| પહેલી બેઠક: સાહિત્ય અને રાષ્ટ્રીય એકાત્મતા | ‘સ્નેહરશ્મિ’ | વિવેચન | ૧૭ | |
| પહેલી બેઠક: સાહિત્ય અને રાષ્ટ્રીય એકાત્મતા | રઘુવીર ચૌધરી | વિવેચન | ૨૪ | |
| પહેલી બેઠક: સાહિત્ય અને રાષ્ટ્રીય એકાત્મતા | જશભાઈ કા. પટેલ | વિવેચન | ૨૭ | |
| પહેલી બેઠક: સાહિત્ય અને રાષ્ટ્રીય એકાત્મતા | કૃષ્ણકાન્ત કડકિયા | વિવેચન | ૩૦ | |
| પહેલી બેઠક: સાહિત્ય અને રાષ્ટ્રીય એકાત્મતા | હીરાલાલ મહેતા | વિવેચન | ૩૧ | |
| પહેલી બેઠક: સાહિત્ય અને રાષ્ટ્રીય એકાત્મતા | કાકાસાહેબ કાલેલકર | વિવેચન | ૩૩ | |
| રાષ્ટ્રીય એકાત્મતાની ગંગોત્રી | ઉમાશંકર જોશી | વિવેચન | ૪૩ | |
| બીજી બેઠક: સાહિત્ય અને સુરુચિ છૂટાછવાયા વિચારો | કાકા કાલેલકર | વિવેચન | ૪૯ | |
| બીજી બેઠક: સાહિત્ય અને સુરુચિ | ઉશનસ્ | વિવેચન | ૫૪ | |
| બીજી બેઠક: સાહિત્ય અને સામાન્ય વાચક્ધાી રુચિ | ભોળાભાઈ પટેલ | વિવેચન | ૬૪ | |
| બીજી બેઠક: સાહિત્ય અને સુરુચિ | ચંદ્રકાન્ત શેઠ | વિવેચન | ૬૮ | |
| ત્રીજી બેઠક: સાહિત્યમાં હાસ્ય અને કરુણ | કાકાસાહેબ કાલેલકર | વિવેચન | ૬૯ | |
| ત્રીજી બેઠક: હાસ્ય અને કરુણ | જયન્ત પાઠક | વિવેચન | ૭૪ | |
| ત્રીજી બેઠક: હાસ્ય | જશવંત શેખડીવાળા | વિવેચન | ૮૧ | |
| ત્રીજી બેઠક: સાહિત્યિક સુ-રુચિ | ઉમાશંકર જોશી | વિવેચન | ૯૨ | |
| ત્રીજી બેઠક: સાહિત્ય અને સુરુચિ | સુરેશ જોષી | વિવેચન | ૯૬ | |
| ત્રીજી બેઠક: સુરુચિ માટે લેખકોની જવાબદારી | પીતાંબર પટેલ | વિવેચન | ૧૦૩ | |
| ૧૯૬૩: પત્રિકા-૧ (અનિયતકાલિક) | ગુજરાતી ‘મ્’નો વિકાસ | હરિવલ્લભ ચૂ. ભાયાણી | વિવેચન | ૧ |
| સાહિત્ય અને જીવનમૂલ્યો | સી. એન. પટેલ | વિવેચન | ૭ | |
| કવિતાનો પ્રભાવ અને પ્રતિકાર: (પ્લેટોનું સાહિત્યવિવેચન) | જયંત કોઠારી | વિવેચન | ૧૬ | |
| આત્મચરિત્ર: દુ:સાધ્ય સાહિત્યપ્રકાર | ઉપેન્દ્ર ર. ભટ્ટ | વિવેચન | ૩૫ | |
| ત્રણ ગ્રંથાવલોકન : (૧) ‘આર્દ્રા’ ઉશનસ્ (૨) ‘શાંત કોલાહલ’ રાજેન્દ્ર શાહ (૩) ‘ફંટાતા રસ્તા’ પ્રિયકાન્ત પરીખ | જયંત પાઠક | ગ્રંથાવલોકન | ૪૧ | |
| ૧૯૬૩: પત્રિકા-૨ (અનિયતકાલિક) | સુદામાચરિત્ર: એક મૈત્રીકાવ્ય | નગીનદાસ પારેખ | વિવેચન | ૪૯ |
| કાવ્યમાં ‘પ્રસ્તુત’ અને ‘અપ્રસ્તુત’ | ‘પ્રાસન્નેય’ | વિવેચન | ૭૯ | |
| કવિતાની પ્રાણપ્રતિષ્ઠા (ઍરિસ્ટોટલનું સાહિત્યવિવેચન) | જયંત કોઠારી | વિવેચન | ૮૬ | |
| સત્ય-રુચિ-સૌંદર્ય | ચાર્લ્સ બોદલેર | વિવેચન | ૧૦૨ | |
| ૧૯૬૩: પત્રિકા-૩ (અનિયતકાલિક) | કવિતા અને છંદ | હીરાબહેન પાઠક | વિવેચન | ૧૦૩ |
| કવિતા અને છંદ | કેશુભાઈ પટેલ | વિવેચન | ૧૧૪ | |
| કવિતા અને છંદ | ચંદ્રકાન્ત શેઠ | વિવેચન | ૧૧૯ | |
| કવિતા અને છંદ (‘ગુજરાતીના અધ્યાપક સંઘ’ના ૧૯૬૩ના સંમેલનમાં રજૂ થયેલાં વક્તવ્યો) | યશવંત શુક્લ | વિવેચન | ૧૨૨ | |
| કવિતાની પ્રાણપ્રતિષ્ઠા(ઍરિસ્ટોટલનું સાહિત્યવિવેચન: ૨) | જયંત કોઠારી | વિવેચન | ૧૨૫ | |
| ‘સરસ્વતીચંદ્ર’નો અંત | સી. એન. પટેલ | વિવેચન | ૧૩૦ | |
| ૧૯૬૪: પત્રિકા-૧ (અનિયતકાલિક); સંપાદકો: મનસુખલાલ ઝવેરી, ગુલાબદાસ બ્રોકર, જયંત કોઠારી | કવિવરની પ્રતિભા અને કુરુક્ષેત્રનું મહાકાવ્ય | ર. છો. પરીખ | વિવેચન | ૧-૯૪ |
| ૧૯૬૪: પત્રિકા-૨ (અનિયતકાલિક); સંપાદકો: મનસુખલાલ ઝવેરી, જયંત કોઠારી | શેક્સપિયરની આંતરયાત્રા | સી. એન. પટેલ | વિવેચન | ૯૫ |
| કવિતાની પ્રાણપ્રતિષ્ઠા(ઍરિસ્ટોટલનું સાહિત્યવિવેચન: ૩) | જયંત કોઠારી | વિવેચન | ૧૦૪ | |
| સુદામાચરિત્ર: એક મૈત્રીકાવ્ય? | જયંત કોઠારી | વિવેચન | ૧૧૩ | |
| ઇતિહાસનો દુરુપયોગ | કનુભાઈ જાની | વિવેચન | ૧૨૦ | |
| ગ્રંથાવલોકન : (‘ગોવર્ધનરામ: એક અધ્યયન’, લે. રમણલાલ જોશી) | દિલાવરસિંહ જાડેજા | ગ્રંથાવલોકન | ૧૨૯ | |
| ૧૯૬૫: પત્રિકા-૧ (અનિયતકાલિક) | ગળતેશ્વરના દર્શને | ઉશનસ્ | કવિતા | ૧ |
| જ્ઞાનસત્ર ત્રીજું : વાડાસિનોર | રમણીકલાલ જ. દલાલ | અહેવાલ | ૨ | |
| સાહિત્યકારની શોધ | કાકા કાલેલકર | વિવેચન | ૨૨ | |
| પરા વાણીનો પુત્ર | કિશનસિંહ ચાવડા | વિવેચન | ૩૦ | |
| સ્વાગતમંત્રીનું નિવેદન | શશીકાન્ત કડકિયા | નિવેદન | ૩૪ | |
| સ્વાગતપ્રમુખનું પ્રવચન | નટવર મોદી | પ્રવચન | ૩૬ | |
| સાહિત્યકાર શું શોધે છે? : પ્રથમ બેઠક | ઉશનસ્ | વિવેચન | ૪૧ | |
| સાહિત્યકાર શું શોધે છે? : પ્રથમ બેઠક (ભાવકની નજરે) | રઘુવીર ચૌધરી | વિવેચન | ૪૬ | |
| સાહિત્યકાર શું શોધે છે? : પ્રથમ બેઠક | ચંદ્રશંકર ભટ્ટ | વિવેચન | ૫૫ | |
| ઐતિહાસિક સાહિત્યકૃતિઓમાં ઇતિહાસનું તથ્ય : બીજી બેઠક | હરિપ્રસાદ શાસ્ત્રી | વિવેચન | ૫૭ | |
| ઐતિહાસિક સાહિત્યકૃતિઓમાં ઇતિહાસનું તથ્ય : બીજી બેઠક | ચંદ્રકાન્ત શેઠ | વિવેચન | ૬૧ | |
| ઐતિહાસિક સાહિત્યકૃતિઓમાં ઇતિહાસનું તથ્ય : બીજી બેઠક | પ્રકાશ ન. શાહ | વિવેચન | ૭૪ | |
| સમૂહ માધ્યમ : ચોથી બેઠક | ભોગીલાલ ગાંધી | વિવેચન | ૮૦ | |
| કલાઓમાં ઉપાદાન અને અભિવ્યક્તિના પ્રશ્નો : ત્રીજી બેઠક | ભોળાભાઈ પટેલ | વિવેચન | ૯૧ | |
| ૧૯૬૫: પત્રિકા-૨ | કવિતામાં પરંપરાવિચ્છેદ | રામપ્રસાદ પ્રે. બક્ષી | વિવેચન | ૯૭ |
| વાલ્મીકિ રામાયણની સમીક્ષિત આવૃત્તિ: પરિચયાત્મક નોંધ | ગૌરીપ્રસાદ ચુ. ઝાલા | વિવેચન | ૧૦૬ | |
| ‘ફલહલિ’ કે ફલહુલિ’ | હરિવલ્લભ ભાયાણી | શબ્દચર્યા | ૧૧૧ | |
| હેમ્લેટ (અંક: ૧, દૃશ્ય: ૪) | મનસુખલાલ ઝવેરી | નાટ્ય-અનુવાદ | ૧૧૭ | |
| ૧૯૬૬: પત્રિકા-૧ સંપાદક: ગુલાબદાસ બ્રોકર; ગુ. સા. પ. ૨૩મું અધિવેશન: સૂરત | ગુ. સા. પ. ૨૩મું અધિવેશન: સૂરત | સંકલિત | અહેવાલ | ૧ |
| પૂ. કાકાસાહેબનો પત્ર (‘જીવનવ્યવસ્થા’ પુસ્તકનો મળેલ પુરસ્કાર-રકમ પરિષદને ભેટ આપવા અંગે) | કાકા કાલેલકર | પત્ર | ૮ | |
| થોડું પશ્ચાદ્-દર્શન (૨૫-૧૨-૬૫ના રોજ ‘તુલસીદલ’ સંદર્ભે નર્મદચંદ્રકનો સ્વીકાર કરતાં વાંચેલું ક્યાંક ફેરફાર સાથે) | સુંદરજી બેટાઈ | વિવેચન | ૧૨ | |
| ‘તુલસીદલ’ (આર્યકુલની કવિતા) | ઉશનસ્ | વિવેચન | ૧૮ | |
| વિશ્વચેતના અને સર્જાતું સાહિત્ય | અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ | વિવેચન | ૨૫ | |
| કવિતાની પ્રાણપ્રતિષ્ઠા (ઍરિસ્ટોટલનું સાહિત્યવિવેચન: ૪) | જયંત કોઠારી | વિવેચન | ૩૦ | |
| ૧૯૬૬: પત્રિકા-૨ | બસો વર્ષ પૂર્વે સ્થપાયેલી ભુજની વ્રજભાષા કવિ પાઠશાળા | ડૉ. મંજુલાલ મજમુદાર | વિવેચન | ૩૭ |
| ભારતની ભાવમૂર્તિ અને તેનો પ્રક્ષેપ | ગુલાબદાસ બ્રોકર | નિબંધ | ૪૮ | |
| રસસિદ્ધાંતનો સંદર્ભગ્રંથ | રઘુવીર ચૌધરી | વિવેચન | ૫૭ | |
| ‘વહી જતી પાછળ રમ્યઘોષા’ | દિલાવરસિંહ જાડેજા | વિવેચન | ૬૮ | |
| ૧૯૬૬: પત્રિકા-૩ | કૌટિલ્યનું ‘અર્થશાસ્ત્ર’: એક દૃષ્ટિ | ભોગીલાલ જ. સાંડેસરા | વિવેચન | ૭૩ |
| અખિલાઈની હૃદયધર્મી અભિવ્યક્તિ | હસિત બૂચ | વિવેચન | ૮૦ | |
| માલાર્મે અને વાલેરીની કાવ્યવિચારણા: ૧ | ભોળાભાઈ પટેલ | વિવેચન | ૮૮ | |
| શેક્સપિયરનાં નાટકોના ગુજરાતી અનુવાદો | વિનોદ અધ્વર્યુ | વિવેચન | ૯૫ | |
| ૧૯૬૬: પત્રિકા-૪ ચોથું જ્ઞાનસત્ર (દ્વારકા) વિશેષાંક: ૧ | પ્રસ્થાનનાં પગલાં : (‘મહાપ્રસ્થાન’ ઉમાશંકર જોશી) | સુન્દરમ્ | વિવેચન | ૧૧૩ |
| સ્વાગતવચન | સુંદરજી બેટાઈ | પ્રવચન | ૧૩૫ | |
| સ્વાગતમંત્રીનું પ્રવચન | પુષ્કરભાઈ ગોકાણી | પ્રવચન | ૧૩૮ | |
| નવલકથા નવું ઉત્થાન | દિલાવરસિંહ જાડેજા | વિવેચન | ૧૪૦ | |
| અસ્તિત્વવાદ અને વેદાંતમાં કર્મમાર્ગ | પુષ્કરભાઈ ગોકાણી | વિવેચન | ૧૪૬ | |
| ચોથું જ્ઞાનસત્ર : સંક્ષિપ્ત અહેવાલ | સંકલિત | અહેવાલ | ૧૪૮ | |
| ૧૯૬૭: પત્રિકા-૧ ચોથું જ્ઞાનસત્ર (દ્વારકા) વિશેષાંક: ૨ | કલા અને આકૃતિ (ઊર્મિકાવ્ય પરત્વે આકૃતિચિંતન) | ઉશનસ્ | વિવેચન | ૧ |
| કલામાં આકૃતિ | સિતાંશુ મહેતા | વિવેચન | ૭ | |
| ‘આકૃતિ’, ‘રૂપ’ અને ‘મહત્ત્વ’ | હરિવલ્લભ ભાયાણી | વિવેચન | ૧૨ | |
| આકૃતિવાદ | (લેખકનું નામ છપાયું નથી) | વિવેચન | ૨૦ | |
| કલામાં આકૃતિ | ભોળાભાઈ પટેલ | વિવેચન | ૨૩ | |
| કલામાં આકૃતિ | સુસ્મિતા મ્હેડ | વિવેચન | ૨૭ | |
| નવલકથાનું ઉત્થાન સ્વરૂપષ્ટિએ | હસિત હ. બૂચ | વિવેચન | ૩૪ | |
| નવલકથા નવું ઉત્થાન | દિગીશ મહેતા | વિવેચન | ૪૧ | |
| નવલકથા નવું ઉત્થાન | ચન્દ્રકાન્ત મહેતા | વિવેચન | ૪૪ | |
| નવલકથા નવું ઉત્થાન | ભારતી દલાલ | વિવેચન | ૪૭ | |
| ૧૯૬૭: પત્રિકા-૨ | ગુજરાતી સાહિત્યમાં આકૃતિવાદ | ગુલાબદાસ બ્રોકર | વિવેચન | ૫૧ |
| માલાર્મે-વાલેરીની કાવ્યવિચારણા : ૨ | ભોળાભાઈ પટેલ | વિવેચન | ૫૬ | |
| કવિતાની પ્રાણપ્રતિષ્ઠા (ઍરિસ્ટોટલનું સાહિત્યવિવેચન: ૫) | જયંત કોઠારી | વિવેચન | ૬૪ | |
| ૧૯૬૭: પત્રિકા-૩ | ‘ચક્રવાકમિથુન’: એક દર્શન | રામપ્રસાદ પ્રે. બક્ષી | વિવેચન | ૮૩ |
| અસ્તિત્વવાદ: એક વિશ્લેષણ | ભોગીલાલ ગાંધી | વિવેચન | ૯૨ | |
| ઑથેલોની ઉક્તિઓ | મનસુખલાલ ઝવેરી | અનુવાદ | ૧૦૯ | |
| મંત્રીનું નિવેદન | અહેવાલ | ૧૧૩ | ||
| ૧૯૬૮: પત્રિકા-૧ | આધુનિક ભારતીય સાહિત્યમાં ભારતીયતા | અનુ. વિનોદ અધ્વર્યુ | વિવેચન | ૧ |
| સાહિત્યિક પ્રશ્નોત્તરી | ગુલાબદાસ બ્રોકર | વિવેચન | ૬ | |
| ચાર જર્મન કવિતા | ચન્દ્રકાન્ત ટોપીવાળા | વિવેચન | ૧૨ | |
| ૧૯૬૮: પત્રિકા-૨ | ભાષાના વિકાસની વ્યૂહરચના | ડૉ. પ્રબોધ પંડિત | વિવેચન | ૧૭ |
| ‘વસંતવિજય’નું આકૃતિવિધાન એકદૃષ્ટિ | હ. ચૂ. ભાયાણી | વિવેચન | ૨૭ | |
| કાન્તનાં નાટકો | રમણલાલ જોશી | વિવેચન | ૩૩ | |
| કાન્તનાં ઊર્મિકાવ્યો | ભોળાભાઈ પટેલ | વિવેચન | ૪૩ | |
| ૧૯૬૮: પત્રિકા-૩ | ગુજરાતી વિવેચનસાહિત્યમાં રસમીમાંસા, થોડાંક અવલોકનો, થોડીક ચર્ચા | પ્રમોદકુમાર પટેલ | વિવેચન | ૫૧ |
| કવિતાની પ્રાણપ્રતિષ્ઠા (ઍરિસ્ટોટલનું સાહિત્યવિવેચન: ૬) | જયંત કોઠારી | વિવેચન | ૭૫ | |
| ૧૯૬૮: પત્રિકા-૪ પાંચમું જ્ઞાનસત્ર (શારદાગ્રામ) વિશેષાંક | વિભાગ: ૧ - ગાંધીજીરચિત ગુજરાતી સાહિત્ય | બાલમુકુન્દ દવે | વિવેચન | ૯૯ |
| ગુજરાતી કવિતામાં ગાંધીપ્રભાવનું સૂક્ષ્મ સ્તર | ઉશનસ્ | વિવેચન | ૧૦૨ | |
| ગાંધીજીના પત્રસાહિત્યમાં વ્યક્ત થતું કૌટુંબિક જીવન | ચન્દ્રકાન્ત મહેતા | વિવેચન | ૧૦૬ | |
| ગાંધીજીનો ગુજરાતી સાહિત્ય પર પ્રભાવ | ચન્દ્રશંકર ભટ્ટ | વિવેચન | ૧૧૧ | |
| ગાંધીરચિત સાહિત્ય: હિંદ સ્વરાજ | મધુસૂદન પારેખ | વિવેચન | ૧૧૫ | |
| ગાંધીજીરચિત ગુજરાતી સાહિત્યની સૂચિ | ડાહ્યાભાઈ મો. પટેલ | વિવેચન | ૧૧૯ | |
| વિભાગ: ૨ - સાહિત્યમાં પરંપરા અને પ્રયોગશીલતા | રમેશ એમ. ત્રિવેદી | વિવેચન | ૧૨૧ | |
| વિભાગ: ૨ - સાહિત્યમાં પરંપરા અને પ્રયોગશીલતા | સુસ્મિતા મ્હેડ | વિવેચન | ૧૨૯ | |
| વિભાગ: ૨ - સાહિત્યમાં પરંપરા અને પ્રયોગશીલતા | અજય પાઠક | વિવેચન | ૧૩૬ | |
| વિભાગ: ૨ - સાહિત્યમાં પરંપરા અને પ્રયોગશીલતા | ગંભીરસિંહ ગોહિલ | વિવેચન | ૧૪૩ | |
| વિભાગ: ૩ - રંગભૂમિને નાટકો કેમ મળતાં નથી? | ધીરુભાઈ ઠાકર | વિવેચન | ૧૪૫ | |
| વિભાગ: ૩ - રંગભૂમિને નાટકો કેમ મળતાં નથી? | મહેન્દ્ર દવે | વિવેચન | ૧૫૩ | |
| વિભાગ: ૩ - રંગભૂમિને નાટકો કેમ મળતાં નથી? | મધુસૂદન પારેખ | વિવેચન | ૧૫૯ | |
| ગુજરાતી સાહિત્ય પરિષદનું પાંચમું જ્ઞાનસત્ર: શારદાગ્રામ | રમેશ મ. ભટ્ટ | અહેવાલ | ૧૬૨ | |
| ૧૯૬૯: પત્રિકા-૧ | ગોવર્ધનરામનું અને આનંદશંકરનું તત્ત્વજ્ઞાન | રામપ્રસાદ પ્રે. બક્ષી | વિવેચન | ૧ |
| ગાંધીજીનો કલાવિચાર | મનસુખલાલ ઝવેરી | વિવેચન | ૮ | |
| ‘કલાત્મક આકૃતિ’ની સમસ્યા વિશે (Paul Sternના લેખ ‘On the Problem of Artistic Form’નો અનુવાદ) | દીપક મહેતા | અનુવાદ | ૨૧ | |
| ૧૯૬૯: પત્રિકા-૨ | મહાભારતની મુખ્ય વાચનાઓ | હરિપ્રસાદ શાસ્ત્રી | વિવેચન | ૩૩ |
| સાહિત્ય, સમાજ અને વ્યક્તિ | હસિત હ. બૂચ | વિવેચન | ૪૭ | |
| ગુજરાતીનાં આખ્યાતિક રૂપો (ક્રિયારૂપો) | હરિવલ્લભ ભાયાણી | વિવેચન | ૫૪ | |
| રવીન્દ્રનાથની પ્રતિભાનું અપ્રતિમ સર્જન: ‘રાજા’ | કુમારપાળ દેસાઈ | વિવેચન | ૬૨ | |
| ૧૯૬૯: પત્રિકા-૩ | પ્રો. ઠાકોર અને એઝરા પાઉન્ડનો કાવ્યવિચાર | પ્રકાશ મહેતા | વિવેચન | ૭૩ |
| સાંપ્રત કાળના સાહિત્યમાં અર્વાચીનતા | ગુલાબદાસ બ્રોકર | વિવેચન | ૮૩ | |
| સૂક્ષ્મતાનીદૃષ્ટિએ સાહિત્ય કે સંગીત? | અજય પાઠક | વિવેચન | ૯૧ | |
| ૧૯૬૯: પત્રિકા-૪ | વર્તમાન ગુજરાતી વિવેચનામાં કેટલાંક નવીન વિચારવલણો | પ્રમોદકુમાર પટેલ | વિવેચન | ૧૦૧ |
| પ્રો. ઠાકોર: કાવ્યવિભાવક તરીકે | પ્રકાશ મહેતા | વિવેચન | ૧૨૭ | |
| ૧૯૭૦: પત્રિકા-૧ | ગુજરાતી વ્યાકરણમાં પરિવર્તન | કેશવરામ કા. શાસ્ત્રી | વિવેચન | ૧ |
| બાલકાવ્ય: વર્તમાન પદ્યપ્રકાર તરીકે | મંજુલાલ ર. મજમુદાર | વિવેચન | ૧૪ | |
| ૨૫મું અધિવેશન: અહેવાલ | દિલાવરસિંહ જાડેજા અને અજય પાઠક | અહેવાલ | ૨૮ | |
| પરિષદમંત્રીનું નિવેદન | યશવંત શુક્લ | અહેવાલ | ૩૬ | |
| ૧૯૭૦: જુલાઈ-ઑગસ્ટ, પત્રિકા-૨ | મહાભારતનું મૌસલપર્વ અધ્યાય: ૧-૪ | સુંદરજી બેટાઈ | અનુવાદ | ૪૧ |
| નવલિકા: ગઈકાલની અને આજની | ગુલાબદાસ બ્રોકર | વિવેચન | ૫૦ | |
| નવલકથાનું સ્વરૂપ: થોડી વિચારણા | દીપક મહેતા | વિવેચન | ૬૩ | |
| ચર્ચાપત્ર | રસિક ઝવેરી | પત્ર | ૭૩ | |
| ૧૯૭૦: સપ્ટે., પત્રિકા-૩ | અદ્યતન કવિતા વિશે થોડુંક | રામપ્રસાદ બક્ષી | વિવેચન | ૮૧ |
| મહાભારતનું મૌસલપર્વ અધ્યાય: ૫-૭ | સુંદરજી બેટાઈ | અનુવાદ | ૮૬ | |
| કલામાં આકૃતિ અને અંતસ્તત્વનો સંબંધ: એક દૃષ્ટિબિંદુ | પ્રકાશ મહેતા | વિવેચન | ૯૪ | |
| ૧૯૭૦: ડિસે., પત્રિકા-૪ છઠ્ઠું જ્ઞાનસત્ર (ઈડર) વિશેષાંક | ગુજરાતી સાહિત્ય પરિષદનું છઠ્ઠું જ્ઞાનસત્ર | નરોત્તમ વાળંદ | અહેવાલ | ૧૦૯ |
| સાહિત્યમાં હાસ્યરસ (પહેલી બેઠક) | બકુલ ત્રિપાઠી | વિવેચન | ૧૧૬ | |
| સાહિત્યમાં હાસ્યરસ (પહેલી બેઠક) | જયન્ત પાઠક | વિવેચન | ૧૨૨ | |
| પારસી નવલકથામાં હાસ્યરસ | મધુસૂદન પારેખ | વિવેચન | ૧૩૦ | |
| હાસ્યવિચાર: થોડો પાયાનો ને પ્રાથમિક | મહેશકુમાર ધોળકિયા | વિવેચન | ૧૩૪ | |
| વૈજ્ઞાનિક અને યંત્રવૈજ્ઞાનિક યુગમાં સર્જનાત્મક સાહિત્ય (ત્રીજી બેઠક) | અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ | વિવેચન | ૧૩૮ | |
| આજની નવલિકા (બીજી બેઠક) | દિલાવરસિંહ જાડેજા | વિવેચન | ૧૪૬ | |
| આજની નવલિકા: કેટલાક વિચારો | ચંદુલાલ સેલારકા | વિવેચન | ૧૫૦ | |
| નવી નવલિકા | ચન્દ્રકાન્ત મહેતા | વિવેચન | ૧૫૫ | |
| નવલિકાની વર્કશોપ | નલિન ડી. દેસાઈ | વિવેચન | ૧૫૯ | |
| ‘ખરા બપોર’નો વાર્તાવૈભવ | ભોળાભાઈ પટેલ | વિવેચન | ૧૬૨ |
